Western Times News

Gujarati News

National

યુપીના કાસગંજની ઘટના ઘટનાની જાણ થતાં જિલ્લાના એસએસપી અને સીઓ ફોર્સની સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા, ફોરેન્સિક ટીમને પણ બોલાવી હતી...

(એજન્સી) અંજાવ, અરુણાચલ પ્રદેશમાં મૂશળધાર વરસાદે તબાહી મચાવી છે. આ ભારે વરસાદના કારણે અરુણાચલ પ્રદેશનો અંજાવ જિલ્લો છેલ્લા આઠ દિવસથી...

 હૈદરાબાદના ૩ પરિવારોના ૧૮ સદસ્ય આ ધાર્મિક કાર્યક્રમમાં આવ્યા હતા અને ગોદાવરી નદીમાં ડુબી જવાથી પાંચ યુવકોના મોત નિર્મલ, તેલંગાણાના...

કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, ૭ લોકોના મોત (એજન્સી) દેહરાદૂન, ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ જઈ રહેલું હેલિકોપ્ટર સવારે ૫.૨૦ વાગ્યે ગૌરીકુંડના...

મથુરામાં ૬ મકાનો ધરાશાયી, ૧૨ લોકો દટાયાઃ ૩ના મોત (એજન્સી) મથુરા, રવિવારે મથુરામાં એક મોટી દુર્ઘટના બની. મથુરામાં ગોવિંદ નગર...

વિમાન દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોના કાયદેસર વારસદારોને વીમા/દાવાની સહાય ચૂકવવા માટે હેલ્પડેસ્ક શરૂ કરાયા જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા વીમા ચુકવણીમાં સહાયરૂપ થવા નોડલ...

અમદાવાદ, 16-06-2025 અમદાવાદમાં બનેલી દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ વિમાન દુર્ઘટનાને કારણે LetsInspireBihar પ્રવાસી વેલફેર ફાઉન્ડેશન દ્વારા આયોજિત 'બિહાર બિઝનેસ કનેક્ટ 2025'...

મોરબી સેશન્સ કોર્ટનો ચુકાદો,કોર્ટે આ કેસના ૧૧ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે અને દરેકને રૂપિયા ૫૬,૦૦૦નો દંડ પણ કર્યાે...

કેરળમાં ચોમાસાનું સામાન્ય કરતા વહેલું ૨૪મી મેએ આગમન થયા બાદ સિસ્ટમ નબળી પડી હતી નવી દિલ્હી,દેશના ઉત્તર અને પશ્ચિમના ભાગોમાં...

અગાઉના ત્રણ પ્રયાસો મેઘાલયમાં જ થયા હોવાનો પોલીસનો દાવો રાજા રઘુવંશી અને તેમની પત્ની સોનમ ૨૩મી મેએ મેઘાલયમાં પોતાના હનીમૂન...

૨૪ એપ્રિલ ૨૦૨૫ના રોજ ઈડીએ જોશીની ધરપકડ કરી હતી રૂ.૧,૦૦૦ કરોડના જળ જીવન કૌભાંડમાં કોંગ્રેસના પૂર્વ મંત્રી મહેશ જોશી ફરતે...

(એજન્સી)અમદાવાદ, એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ દિવ્યાંગોની ભરતી માટેની કાર્યવાહી હાથ ધરી છે. મળતી વિગતો પ્રમાણે શૈક્ષણિક કેટેગરીમાં ૫૦ જગ્યાઓ પર દિવ્યાંગ ઉમેદવારોની...

મે ડે (Mayday) એ વિમાનચાલનમાં આપાતકાલીન પરિસ્થિતિમાં ઉપયોગમાં લેવાતો આંતરરાષ્ટ્રીય સંકટ સંકેત છે. આ શબ્દ ફ્રેન્ચ "m'aider" (મને મદદ કરો)...

૨૦૨૪માં દક્ષિણ કોરિયામાં બોઈંગનું વિમાન ક્રેશ થયું હતું જેમાં ૧૮૦ લોકોએ જીવ ગુમાવ્યો હતો અમદાવાદની ઘટનાથી બોઈંગ વિમાનની સુરક્ષા પર...

નવી દિલ્હી/અમદાવાદ, તારીખ ૧૩ જૂન - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ અને એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનામાં...

તાજ મહેલ ભારતના સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળોમાંનું એક સ્થળ આ ઘટનાના પ્રત્યક્ષદર્શીઓના કહેવા મુજબ તેમણે એક વિચિત્ર પ્રકાશ જોયો અને...

આવી જોગવાઈ સૌથી વંચિતને ન્યાય પહોંચાડવાનો જરૂરી સુધારો ગણાવ્યો અનુસૂચિત જાતિઓમાં પેટા-વર્ગીકરણ અનામતની સુસંગતતા અથવા સફળતા પર પ્રશ્ન ઉઠાવતું નથી...

હરિયાણાની વિચિત્ર ઘટના વાહનચાલકો આ વિસ્તારમાં પહોંચ્યા તો ખબર પડી કે સ્ટેટ હાઇવે બંધ છે અને ત્યાં મજૂર દીવાલ બનાવી...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સાયપ્રસની મુલાકાત લેશે (એજન્સી)સાયપ્રસ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સાયપ્રસની મુલાકાત લેશે. તેઓ આવું કરનારા દેશના ત્રીજા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.