(એજન્સી)મણિપુર, મણિપુરના ચંદેલ જિલ્લામાં બુધવારે આસામ રાઈફલ્સની એક યૂનિટ સાથે ભારે અથડામણમાં કમસે કમ ૧૦ ઉગ્રવાદીઓ માર્યા ગયા. અધિકારીઓએ આ...
National
(એજન્સી)નવી દિલ્હી, તુર્કી બાદ હવે ભારત પાકિસ્તાનના એક બીજા દોસ્ત એવા ચીનને પાઠ ભણાવવાની તૈયારીમાં છે. રિપોર્ટના અનુસાર ઓપરેશન સિંદૂર...
(એજન્સી)ન્યૂયોર્ક, અમેરિકાના પેન્સિલવેનિયામાં એક કાર દુર્ઘટનામાં બે ભારતીય વિદ્યાર્થીના કરુણ મોત થયા છે, જયારે તેમની કાર એક વૃક્ષ સાથે ટકરાયા...
બંને દેશો વચ્ચે અણુયુદ્ધ થતાં અટકાવ્યુંઃ ટ્રમ્પ (એજન્સી)વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે પાંચ દિવસ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે...
દેશનું બંધારણ રાષ્ટ્રપતિને કોઈપણ બિલ પર નિર્ણય લેવાનો વિવેકાધિકાર આપે છે નવી દિલ્હી, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને વિધાનસભા દ્વારા પસાર કરવામાં...
કેટલીક ટ્રેનોના આગમન-પ્રસ્થાનના સમયમાં અને કોચ સંરચનામાં પરિવર્તન પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધા અને ટ્રેનો ના સમયપાલન ને વધુ બહેતર બનાવવાના ઉદ્દેશય થી સાબરમતી-દૌલતપુર ચૌક એક્સપ્રેસ અને ગાંધીનગર કેપિટલ-જમ્મુ તવી એક્સપ્રેસ ટ્રેન ના ટર્મિનલ સ્ટેશન માં પરિવર્તન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તથા કેટલીક ટ્રેનોના સંચાલન સમય અને કોચ સંરચનામાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:- ટ્રેનોના ટર્મિનલ સ્ટેશનમાં પરિવર્તન 1. ટ્રેન નં. 19411 સાબરમતી-દૌલતપુર ચૌક એક્સપ્રેસ 15 મે 2025 થી સાબરમતીના બદલે ગાંધીનગર કેપિટલ થી (10.05 કલાકે) ઉપડશે. 2. ટ્રેન નં. 19412 દૌલતપુર ચૌક-સાબરમતી એક્સપ્રેસ 14 મે 2025 થી સાબરમતી ને બદલે ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર (15.05 કલાકે) ટર્મિનેટ (સમાપ્ત) થશે. 3. ટ્રેન નં. 19223 ગાંધીનગર કેપિટલ-જમ્મુ તવી એક્સપ્રેસ 15 મે 2025 થી ગાંધીનગર કેપિટલ ને બદલે સાબરમતી થી (10:25 કલાકે) ઉપડશે અને ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 10.53/10.58 કલાક નો રહેશે. આ ટ્રેનનો અન્ય સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન સમય યથાવત રહેશે. 4. ટ્રેન નં.19224 જમ્મુતવી-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ 14 મે 2025 થી ગાંધીનગર કેપિટલને બદલે સાબરમતી સ્ટેશન પર (14.05 કલાકે) ટર્મિનેટ (સમાપ્ત) થશે. આ ટ્રેનનો ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 13:08/13:10 કલાકનો રહેશે. આ ટ્રેન ના અન્ય સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન નો સમય યથાવત રહેશે. ટ્રેનો ના સમયમાં આંશિક પરિવર્તન 1. ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ 15 મે 2025 થી ગાંધીનગર કેપિટલ થી 10.30 કલાકને બદલે 10.25 કલાકે ઉપડશે અને ચાંદલોડિયા બી સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 10.50/10.52 કલાક નો રહેશે. આ ટ્રેન ના અન્ય સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન નો સમય યથાવત રહેશે. 2. ટ્રેન નંબર 19107 ભાવનગર-MCTM ઉધમપુર એક્સપ્રેસ નો 15 મે 2025 થી ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર આગમન/પ્રસ્થાન નો સમય 10.05/10.10 કલાક નો રહેશે. આ ટ્રેનનો અન્ય સ્ટેશનો પર આગમન- પ્રસ્થાન નો સમય યથાવત રહેશે. કોચ સંરચનામાં પરિવર્તન • ટ્રેન નં. 22957/22958 ગાંધીનગર કેપિટલ-વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ 15 મે 2025 થી ગાંધીનગર કેપિટલ થી અને 14 મે 2025 થી વેરાવળથી એસી 2-ટાયર ના 2 કોચ, એસી 3-ટાયરના 5 કોચ, સ્લીપર ક્લાસના 8 કોચ, જનરલ ક્લાસના 4 કોચ અને 2 કોચ એસએલઆરડી ની સાથે સંચાલિત થશે....
જમ્મુ અને કાશ્મીર, જમ્મુ અને કાશ્મીરના ત્રાલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરના સમાચાર છે. આ દરમિયાન સુરક્ષાદળો વચ્ચે અથડામણમાં...
નવી દિલ્હી, લખનૌ- દિલ્હી હાઈવે પર ભયાનક અકસ્માત, ટ્રાવેલ્સની બસમાં આગ લાગતા ૫ જીવતા ભડથું, ૫૦થી વધુનો જીવ બચ્યોજેમાં મુસાફરોમાં...
નવી દિલ્હી, એકસમાન નંબરો ધરાવતા વોટર આઇકાર્ડની દાયકાઓથી જૂની સમસ્યાનો અંત આવ્યો છે અને આવા કાર્ડ ધરાવતા લોકોને નવા નંબરોવાળા...
નવી દિલ્હી, આઈટી જાયન્ટ માઇક્રોસોફ્ટ ફરી એકવાર તેના વિવિધ એકમોમાંથી ૭૦૦૦ કર્મચારીઓને છૂટા કરવાની યોજના બનાવી છે. માઇક્રોસોફ્ટે જાહેરાત કરી...
કાલાબુર્ગી (કર્ણાટક), કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે જણાવ્યું હતું કે વિપક્ષ સર્વપક્ષીય બેઠકમાં યુદ્ધવિરામના ટ્રમ્પના દાવા અંગે સરકારને સવાલ કરશે....
કોઇમ્બતુર, તમિલનાડુના બહુચર્ચિત પોલ્લાચી બળાત્કારના મામલામાં કોઇમ્બતુરની વિશેષ મહિલા કોર્ટ મંગળવારે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે આઠ મહિલાઓની સાથે બળાત્કાર,...
નવી દિલ્હી, મણિપુરના ચંદેલ જિલ્લામાં બુધવારે અસમ રાઇફલ્સ અને ઉગ્રવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી, જેમાં ઓછામાં ઓછા ૧૦ ઉગ્રવાદીઓને...
અમદાવાદ જિલ્લામાં આગામી તા. ૧૭મી જૂનથી ૨૦ જૂન સુધી PMJANMAN તથા ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન-DA JGUA અંતર્ગત સેચ્યુરેશન...
(એજન્સી)ધનબાદ , નક્સલવાદ વિરુદ્ધ અત્યાર સુધીના સૌથી મોટા ઓપરેશનમાં, છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર કુર્રાગુટ્ટુલુ હિલ્સ પર ૩૧ કુખ્યાત નક્સલીઓને મારી નાખવામાં...
નવીદિલ્હી, ઓપરેશન કેલર હેઠળ જમ્મુ-કાશ્મીરમાં શોપિયા જિલ્લાના કેલરમાં સ્થિત શુકરુ જંગલ વિસ્તારમાંથી સુરક્ષાદળોને મોટાપ્રમાણમાં દારૂગોળો અને હથિયારો મળી આવ્યા છે....
નવીદિલ્હી, કેન્દ્ર સરકારે એક હાઇ-ટેક પહેલ હેઠળ દેશભરમાં ચિપ-આધારિત ઇ-પાસપોર્ટ સેવા શરૂ કરી છે. દેશમાં આ નવી સુવિધા શરૂ થવાથી...
આતંકવાદીઓના સ્લીપર સેલને સંપૂર્ણ નષ્ટ કરાયાઃ યુપી સરકારનો દાવો એટીએસ એ અયોધ્યામાં રામમંદિરના નિર્માણની આસપાસ વિનાશકારી ઘટનાઓ માટે ષડયંત્ર રચનાર...
ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ CJI ગવઈ ભારતના ન્યાયતંત્રના વડા બનનારા પ્રથમ બૌદ્ધ નવી દિલ્હી, ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે...
ઈસરોના વડા નારાયણને સેન્ટ્રલ એગ્રીકલ્ચર યુનિવસીટીના દીક્ષાત સમારંભને સંબોધન કરતાં આપી જાણકારી (એજન્સી)નવીદિલ્હી, ભારતીય અંતરીક્ષ સંશોધન સંસ્થાન ઈસરોના વડા વી.નારાયણને...
-૮૦૦૦ શ્વેત આફ્રિકનોએ સ્થાયી થવાની ઇચ્છા વ્યક્ત કરી વોશિંગ્ટન, ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં બીજી વખત સત્તામાં આવ્યા બાદ ભારત, બ્રાઝિલ, મેક્સિકો,...
(એજન્સી)લખનૌ, યુપીના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ પોતાની પુત્રી અદિતિ યાદવના નામે ફેક ફેસબુક એકાઉન્ટ બનતા...
સિંધુ જળ સંધિ સ્થગિત રહેશેઃ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલ BSF કોન્સ્ટેબલ બીકે સાહુ ૨૦ દિવસથી પાકિસ્તાનની કસ્ટડીમાં છે. તેમને...
(એજન્સી)અમદાવાદ, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ધોરણ ૧૨ના પરિણામો ૨૦૨૫ જાહેર કરવામાં આવ્યા છે. પરીક્ષામાં ૮૮.૩૯ ટકા વિદ્યાર્થીઓ પાસ...
(એજન્સી)નવીદિલ્હી, પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતીય સૈન્ય ઓપરેશન સિંદુરના નામે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી શરૂ કરીર હતી. ઓપરેશન...