Western Times News

Gujarati News

National

AIને સાક્ષરતા સાથે સાંકળી લેવાનું અભિયાન ગામડામાં જ્યાં સાક્ષરતા અભિયાનને પણ લોકો ટેકો નથી આપતા ત્યાં AI દ્વારા સાક્ષરતાનો પ્રચાર...

(એજન્સી)જયપુર,જયપુરમાં શરદ પૂર્ણિના દિવસે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યક્રમમાં ચાકુ અને દંડાથી હુમલો કરનારા બદમાશોની મુશ્કેલીમાં વધારો થયો છે. જયપુર...

પટણા, બિહારમાં નીતીશકુમારની સરકારે ૨૦૧૬માં દારુબંધી લાગુ કરી હતી. ત્યાર પછી બિહારમાં લઠ્ઠો પીવાને લીધે લોકોના મોતની ઘટના વધવા માંડી...

બિહાર, બિહારના બાંકામાં પૂરપાટ ઝડપે આવતી કારે કાવડયાત્રીઓને હડફેટે લીધા હતા. જેમાં ૫ શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા છે. જ્યારે ૧૦થી વધુ...

ફરીદકોટ, તાજેતરમાં પંજાબના ફરીદકોટમાં ગુરપ્રીત સિંહ નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. ૯ ઓક્ટોબરે ફરીદકોટમાં ‘વારિસ પંજાબ દે’ના ફાઉન્ડર મેમ્બર...

(એજન્સી)નવી દિલ્હી, એક મહત્ત્વપૂર્ણ પગલું ભરતા સુપ્રીમ કોર્ટે તમામ કેસોની સુનાવણીનું લાઈવ સ્ટ્રીમિંગ કરવાનો નિર્ણય લીધો છે. સુત્રોએ જણાવ્યું હતું...

નવી દિલ્હી, ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા મામલે ભારત પર દોષારોપણ કરનાર કેનેડા ગુનાખોરો અને આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી મામલે...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં આસામ સમજૂતીને માન્યતા આપતી નાગરિકતા ધારાની કલમ ૬છને વાજબી ઠેરવી છે. આ કલમ...

નવી દિલ્હી, કેન્દ્ર સરકારે આતંકવાદ વિરોધી કમાન્ડોના દળ એનએસજીને વીઆઈપી સુરક્ષા ફરજમાંથી સંપૂર્ણપણે હટાવવાનો આદેશ કર્યાે છે, અને આગામી એક...

નવી દિલ્હી, ઓલ ઈન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફન્ટ(એઆઈયુડીએફ)ના વડા અને પૂર્વ સાંસદ બદરુદ્દીન અજમલે બુધવારે એક દાવો કરીને વિવાદ પેદા કરી...

નવી દિલ્હી, ભારત અને કેનેડાના સંબંધોમાં તણાવના સમાચાર વચ્ચે જસ્ટિન ટ્રૂડોએ મોટી કબૂલાત કરી હતી. ટ્‌›ડોએ સ્વીકાર્યું કે કેનેડાએ નિજ્જરની...

આ ટુર પેકેજમાં અયોધ્યા, નંદીગ્રામ, જનકપુર, સીતામઢી, બકસર, વારાણસી, પ્રયાગરાજ, શ્રૃંગવેરપુર, ચિત્રકુટ, નાસિક, હમ્પી અને રામેશ્વર દર્શન કરી શકશો. IRCTCએ...

(એજન્સી)નવી દિલ્હી, સીબીઆઇએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે, કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટરના બળાત્કાર અને હત્યા કેસની તપાસ...

લાખો કેન્દ્રિય કર્મચારીઓને દિવાળીની ભેટ (એજન્સી)નવી દિલ્હી, કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓને દિવાળીની મોટી ભેટ મળી હતી. સૂત્રના મતે કેન્દ્રીય કર્મચારીઓના...

એસ.જયશંકરે આતંકવાદના મુદ્દે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા (એજન્સી)ઇસ્લામાબાદ, ભારતીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર હાલમાં એસસીઓ સમિટ માટે પાકિસ્તાનમાં...

નવી દિલ્હી, સીબીઆઇએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે, કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટરના બળાત્કાર અને હત્યા કેસની તપાસ...

બહેરાઇચ, ઉત્તર પ્રદેશના બહેરાઇચ ખાતે મહારાજગંજમાં કોમી હિંસાની ઘટનામાં ૫૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે,...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.