Western Times News

Gujarati News

National

• સાડા છ લાખથી વધુ સામાન્ય નાગરિકોનીની સમસ્યાઓનો હકારાત્મક ઉકેલ આવ્યો • સંવેદના સાથે લોકપ્રશ્નોનું ત્વરિત નિવારણ લાવી રાજ્ય સરકાર...

અલવર, રાજસ્થાનના અલવરમાં દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે પર રસ્તા વચ્ચે ખાડો હોવાના લીધે ગમખ્વાર કાર અકસ્માત સર્જાયો છે. આ કાર અકસ્માતમાં...

(એજન્સી) નવીદિલ્હી, દેશનાં ગ્રામીણ વિસ્તારોમાં ૧પથીરપ વર્ષની વયનાં ૮ર ટકાથી વધુ યુવાનો ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. જયારે શહેરી વિસ્તારોમાં આ...

લાઓસમાં આસિયાન નેતાઓને પીએમ મોદીનું સંબોધનઃ વડાપ્રધાને રાષ્ટ્રાધ્યક્ષોને અર્પણ કરી ભારતીય સંસ્કૃતિને લગતી ભેટસોગાદો (એજન્સી)નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસિયાન...

રીટેઈલ ચેઈન વેસ્ટસાઇડ અને વોલ્ટાસના વિકાસમાં મહત્વનો ફાળો આપનાર નોએલ ટાટા મુંબઈ,  ટાટા ટ્રસ્ટ- ₹13.8 લાખ કરોડના ગ્રૂપમાં 66% હિસ્સો...

(એજન્સી)જમ્મુ, જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં બહુમતી મેળવ્યા બાદ, નેશનલ કોન્ફરન્સે, આજે ગુરુવારે સર્વસંમતિથી ઓમર અબ્દુલ્લાને વિધાનસભા પક્ષના નેતા તરીકે...

(એજન્સી)નવી દિલ્હી, શ્રી કેદારનાથ મંદિરના દરવાજા ૩ નવેમ્બર, ભાઈબીજના દિવસે સવારે ૮.૩૦ વાગ્યે ભક્તો માટે બંધ કરવામાં આવશે. શ્રી બદ્રીનાથ-કેદારનાથ...

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણયઃ ભારતીય નૌસેનાની શક્તિમાં વધારો થશે (એજન્સી)નવી દિલ્હી, ભારત સરકારની સીસીએસ એટલે કે વડાપ્રધાનના નેતૃત્વવાળી કેબિનેટ કમિટી...

જોધપુર, રાજસ્થાનના જોધપુરમાં રહેતી ૫૧ વર્ષીય મહિલાનું કોંગો ફીવરથી મોત થયું હતું. આ મામલો સામે આવ્યા બાદ રાજ્ય સરકારે નિવારણ...

વિજાપુર, મહેસાણા જિલ્લાના વિજાપુરની એક શાળામાં સિરીઝ લગાવતા સમયે કરંટ લાગતા ધોરણ-૯ના વિદ્યાર્થીનું મોત થયું હતું. આ મામલે હવે સ્કૂલના...

નવી દિલ્હી, શ્રી કેદારનાથ મંદિરના દરવાજા ૩ નવેમ્બર, ભાઈબીજના દિવસે સવારે ૮.૩૦ વાગ્યે ભક્તો માટે બંધ કરવામાં આવશે. શ્રી બદ્રીનાથ-કેદારનાથ...

નવી દિલ્હી, ચૂંટણી પંચે હરિયાણા ચૂંટણી માટે કોંગ્રેસે મતગણતરીમાં વિલંબ થવાના આરોપો મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને કડક શબ્દોમાં પત્ર...

નવી દિલ્હી, રિઝર્વ બેન્કે બુધવારે જાહેરાત કરી હતી કે તેણે મોબાઈલ ફોનથી ટ્રાન્ઝેક્શન માટે લોકપ્રિય બનેલી યુપીઆઈ લાઈટ વોલેટની મર્યાદા...

ચંદીગઢ, હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી છે. તેમ છતાં ભાજપ અને કોંગ્રેસના વોટની ટકાવારીમાં નજીવો જ તફાવત છે....

રતન ટાટાએ જાહેરાત કરી કે તેઓ બંગાળમાં પ્લાન્ટ બંધ કરશે. ત્યાર બાદ થોડા સમયમાં જ તેમને એક મેસેજ મળ્યો જેમાં...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે મહારાષ્ટ્રમાં રૂ. ૭૬૦૦ કરોડથી વધુની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો (એજન્સી) નવી દિલ્હી, હરિયાણામાં...

નવી દિલ્હી, વટવામાં આવાસો ફાળવણી વગર તોડી પાડવામાં આવ્યા હોવાના વિવાદ બાદ હવે મકાનો તોડવાની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા ખોદવામાં આવેલા...

મુંબઈ, મુંબઈની ૬૫ વર્ષની એક મહિલા સાયબર ફ્રોડમાં રૂ.૧.૩૦ કરોડની ઠગાઈનો શિકાર બની હોવાનો એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે....

ઢૂંચે, નેપાળના ૭,૦૦૦ મીટર ઉંચા ધૌલાગિરી પર્વત પરથી લપસી પડતાં પાંચ રશિયન ક્લાઇમ્બર્સનાં મોત થયાં છે. હેલી એવરેસ્ટના વાઇસ પ્રેસિડેન્ટ...

નવી દિલ્હી, આપઘાત માટે ઉશ્કેરણી કરવાના કેસમાં ત્રણ આરોપીઓ સામે લખનૌની કોર્ટમાં પેન્ડિંગ કાર્યવાહીને રદ કરવાનો ચુકાદો આપી સુપ્રીમ કોર્ટે...

કોલકાતા, કોલકાતામાં ટ્રેઇની મહિલા ડોક્ટરના બળાત્કાર અને હત્યાથી દેશભરમાં જાણીતી બનેલી આરજી કર હોસ્પિટલના લગભગ ૫૦ સિનિયર ડોક્ટર્સે રાજીનામું આપી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.