Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, બીપીએસસી સેક્રેટરી સત્ય પ્રકાશ શર્માએ સ્પષ્ટપણે કહ્યું કે પરીક્ષા બે વખત લેવામાં આવશે નહીં. વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જમાં...

નવી દિલ્હી, દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેના અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની વચ્ચે ઘર્ષણ યથાવત છે. આ દરમિયાન ઉપરાજ્યપાલે...

નવી દિલ્હી, દેશના સૌથી ધનિક મુખ્યમંત્રીઓની યાદીમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુ જ્યારે સૌથી ગરીબ મુખ્યમંત્રીઓની યાદીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી...

નવી દિલ્હી, નિર્દાેષ યુવાનોનું ‘બ્રેઇનવોશ’ કરી તેમને દેશવિરોધી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવતા ભાષણો સામે આંખ આડા કાન કરી શકાય નહીં. દિલ્હી...

(એજન્સી) જયપુર, રાજસ્થાનમાં ભજનલાલ સરકારના નવ જિલ્લાઓને રદ કરવાના નિર્ણયનો કોંગ્રેસે જોરદાર વિરોધ કર્યો છે. પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે સરકારના...

(એજન્સી)ભોપાલ, ૪૦ વર્ષ પહેલાં ભોપાલમાં ગેસ દુર્ઘટના સર્જાઈ હતી. ત્યારે હવે ૪૦ વર્ષ બાદ યુનિયન કાર્બાઇડ ફેક્ટરીમાં દબાયેલા ઝેરીલા કચરાને...

(એજન્સી)નવી દિલ્હી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘની અસ્થિઓને રવિવારે યમુના નદીમાં શીખ વિધિ સાથે વિસર્જિત કરવામાં આવી હતી. દિલ્હીના નિગમ બોધ...

ખેડૂતોનું આંદોલન ઉગ્ર બન્યુંઃ પંજાબ સંપૂર્ણ બંધ ચંડીગઢ, હરિયાણા-પંજાબની શંભુ અને ખનૌરી બોર્ડર પર ચાલી રહેલા આંદોલનના સમર્થનમાં સોમવારે ખેડૂતોએ...

નવી દિલ્હી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘની અસ્થિઓને રવિવારે યમુના નદીમાં શીખ વિધિ સાથે વિસર્જિત કરવામાં આવી હતી. દિલ્હીના નિગમ બોધ...

ચંડીગઢ, પંજાબ-હરિયાણાની ખનૌરી બોર્ડર પર ૩૪ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલા ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલની તબિયત લથડી રહી છે...

પ્રયાગરાજ, નવા વર્ષે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે યોજાઇ રહેલાં મહાકુંભના મેળામાં ચોવીસ કલાક સુરક્ષા પૂરી પાડવા અને સમગ્ર પ્રસંગની પ્રત્યેક...

મહાકુંભ મેળાના અવસર પર પશ્ચિમ રેલવે ચાલાવશે 6 વન-વે સ્પેશિયલ ટ્રેનો પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા તથા મહાકુંભ મેળા-2025 ના દરમિયાન મુસાફરોના વધારાના...

જયપુર, આવકવેરા વિભાગે જયપુરમાં ટેન્ટ ટ્રેડર્સ અને ઇવેન્ટ કંપનીઓ સાથે સંકળાયેલા બિઝનેસમેન પર દરોડા પાડીને રૂ. ૯.૬૫ કરોડની વસૂલાત કરી...

હિમવર્ષાના પગલે શ્રીનગર-જમ્મુ-કાશ્મીર નેશનલ હાઈવે બ્લોક થઈ ગયો છે. (એજન્સી)જમ્મુ, કાશ્મીરમાં સિઝનની સૌથી કાતિલ હિમવર્ષના પગલે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું...

(એજન્સી)નવી દિલ્હી, જો તમે કોઈ ખાનગી કંપનીમાં નોકરી કરતાં હોવ તો, નવા વર્ષમાં એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન એટલે કે ઈપીએફઓ...

મન કી બાતના ૧૧૭ એપિસોડમાં બોલ્યા વડાપ્રધાન મોદી (એજન્સી)નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમના ૧૧૭મા એપિસોડમાં કહ્યું...

નવી દિલ્હી, ભારતની ન્યાય પ્રણાલીને વિશ્વમાં ખૂબ મોટી અને ખૂબ જ જટિલ માનવામાં આવે છે. ભારતની અદાલતોમાં પેન્ડિંગ કેસોની સંખ્યા...

નવી દિલ્હી, ભારતના પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે ૯૨ વર્ષની વયે નિધન થયું હતું. દિલ્હી એઇમ્સમાં તેમણે...

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં શુક્રવારે રાત્રે આવેલા ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ઉઠી હતી. રાત્રે ૯.૦૬ કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેના કારણે...

મુંબઈ, હોમિયોપેથીની પ્રેક્ટિસ કરતા ડોક્ટરો માટે એક સારા સમાચાર છે. હવે તેઓ દર્દીઓને એલોપેથિક દવાઓ લખી આપી શકશે. હોમિયોપેથી ડૉક્ટરને...

નવી દિલ્હી, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ માટે અલગ સ્મારક બનાવવાના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.