નવી દિલ્હી: કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. ત્યારે આવતીકાલે ૧૫મી ઓગસ્ટના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પર ધ્વજ...
National
નવી દિલ્હી, કેન્દ્રીય શ્રમ મંત્રાલય દેશભરના બેરોજગારોને મોટી રાહત આપવા પર વિચારણા કરી રહ્યું છે. તેના નવા પ્રસ્તાવ મુજબ, ઈએસઆઈસી...
શ્રીનગર, સુરક્ષાદળોની સંયુકત ટીમે દક્ષિણ કાશ્મીરમાં પુલવામા જીલ્લાના બદરૂ બારસોમાં બે આતંકી અડ્ડાઓનો પર્દાફાશ કર્યો છે. લશ્કરના આ આતંકી સ્થળો...
જયપુર, રાજસ્થાનના બારન જીલ્લામાં ૧૯ વર્ષીય યુવકે પાંચ વર્ષની એક બાળકી સાથે દુષ્કર્મ કર્યું છે આથી બાળકીને નાજુક અવસ્થામાં હોસ્પિટલ...
મોસ્કો, રશિયાએ વિશ્વભરમાં પહેરી કોરોના વેક્સિન લોન્ચ કરી તેની સાથે કેટલાક સવાલો પણ સર્જાયા હતા. જોકે, રશિયાએ આ સવાલો વચ્ચે...
લખનૌ, કાયદો અને વ્યવસ્થા ખાડે ગયાં છે તેવા ઉત્તરપ્રદેશમાં ફરી એકવાર પોલીસ પર શકમંદ દ્વારા હુમલો કરીને પોલીસની પિસ્તોલ ઝૂંટવી...
દેશના તમામ કરદાતાઓને રાષ્ટ્રનિર્માણના યોગદાન માટે સમયસર ટેક્સ ભરવા મોદીનું આહવાન: કરદાતા-અધિકારીની જવાબદારી નિર્ધારિત થશે નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...
નવીદિલ્હી, રક્ષા મંત્રી રાજનાથ સિંહે સાઉથ બ્લોકમાં વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા આત્મનિર્ભર ભારત સપ્તાહ સમારોહમાં ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં રાજનાથસિંહે કહ્યું...
નવીદિલ્હી, પેગંબર મોહમ્મદ સાહેબને લઇ સોશલ મીજિયા પર કરવામાં આવેલ એક પોસ્ટથી બેંગ્લુરૂમાં હિસાની ભડકી છે.તોડફોડ અને આગની ઘટના બની...
નવીદિલ્હી, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા પર્યારણ પ્રભાવ આંકલન(ઇઆઇએ) ૨૦૨૦ ડ્રાફટની ચારે તરફ ટીકા કરવામાં આવી રહી છે...
જયપુર, રાજસ્થાન વિધાનસભાનું સત્ર આવતીકાલ તા.૧૪ ઓગષ્ટથી શરૂ થઇ રહ્યું છે રાજસ્થાન વિધાનસભામાં ભાજપે અશોક ગહલોક સરકારની વિરૂધ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ...
સાત જજની કમિટી એક કે બે દિવસમાં તમામ બાબતો પર વિચાર કર્યા પછી અંતિમ નિર્ણય લેશે નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટમાં આગામી...
નવીદિલ્હી, પૂર્વ રાષ્ટ્પતિ પ્રણવ મુખર્જીની તબિયતમાં કોઇ સુધાર જાેવા મળ્યો નથી આર્મી હોસ્પિટલ તરફથી જાહેર મેડિકલ બુલેટિન મુજબ તેમની હાલત...
નવીદિલ્હી, પાકિસ્તાન વારંવાર પોતાની નાપાક હરકતોથી આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાની બેઇજ્જતી કરાવતુ રહે છે પાકે એક વારફરી આંતરરાષ્ટ્રીય કાયદા અને...
જયપુર, રાજસ્થાનમાં કોંગ્રેસે પોતાના બે ધારાસભ્યોની બરતરફી રદ કરી દીધી છે. આ ધારાસભ્યોને સચિન પાયલોટના બળવા બાદ બરતરફ કરવામાં આવ્યા...
નવીદિલ્હી, કોવિડ ૧૯ ઝડપથી વધતા કેસો વચ્ચે ભારતમાં ૪૬,૭૦૦થી વધારો મોતની સાથે વિશ્વમાં ચોથા નંબર પર પહોંચી ગયો છે ભારતથી...
મુંબઇ, ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપુતના મોતના મામલામાં જયારે ભાજપ ધારાસભ્ય રામ કદમે સવાલ ઉઠાવ્યો છે ભાજપના પ્રવકતા રામ કદમે...
વોશિંગ્ટન, અમેરિકામાં સક્રિય ખાલિસ્તાની સંગઠન શિખ ફોર જસ્ટિસે એક બાર ફરી ભારતની વિરૂધ્ધ નાપાક કાવતરૂ રચ્યું છે. આ આતંકી સગંઠને...
નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે અટલ બિહારી બાજપાઇને પાછળ પાજી સૌથી લાંબા સમય સુધી સત્તામાં રહેનાર બિન કોંગ્રેસી વડાપ્રધાન બનવાનો...
નવીદિલ્હી, લદ્દાખમાં ચટાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે ભારતીય લોકોમાં ચીન પ્રત્યે નકારાત્મક વિચાર વધી રહ્યાં છે આ વાતનો ખુલાસો દેશભરમાં...
નવીદિલ્હી, સુશાંત સિંહ રાજપુત મોત મામલામાં બોલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તી અને બિહાર સરકારે પટણામાં દાખલ એફઆઇઆર મુંબઇ ટ્રાંસફર કરવાની માંગ...
નવીદિલ્હી, ભાજપ નેતા અને રાજયસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ એક ટવીટ દ્વારા કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી પર નિશાન સાધ્યું છે.સ્વામીએ મોદી...
નવી દિલ્હી, દેશનું ઉડ્ડયન રેગ્યુલેટર ડીજીસીએ ભારે વરસાદવાળા વિસ્તારમાં આવેલા એરપોર્ટનું સ્પેશિયલ ઓડિટ કરશે. કોઝીકોડમાં વિમાન તૂટી ગયાના ચાર દિવસ...
મથુરા, રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસનો કોરોના રિપોર્ટ પોઝીટિવ આવ્યો છે. નૃત્ય ગોપાલ દાસને શ્વાસ લેવામાં...
એક વ્યક્તિએ આત્મહત્યા કરી તો આટલું થયું, ૨૦ ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી અને તેના પર કોઈજ વાત નહીં મુંબઈ, અભિનેતા...