Western Times News

Gujarati News

National

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને અમેરિકા વચ્ચે ભાગીદારી માટે કાર્ય કરનાર ગૈર લાભકારી સંગઠન અમેરિકા ભારત સામરિક ભાગીદારી ફોરમ...

લખનૌ, ભારતના ચીન સહિત કેટલાક પડોશી દેશોની કંપનીઓ હવે યુપીમાં કોઇ સરકારી પ્રોજેકટના ટેન્ડરમાં ભાગ લેશે નહીં રાજય સરકારે તમામ...

વોશિંગ્ટન, એક સફળ કોરોના રસી મેળવવા માટે અમેરિકા ખૂબ જ ઝડપથી કામ કરી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ટૂંક સમયમાં...

નવીદિલ્હી, જમ્મુ કાશ્મીરના લદ્દાખમાં પેગેંગ ત્સો લેકની પાસે થયેલી ભારત અને ચીનની સેનાની અથડામણથી બંન્ને દેશોની વચ્ચે તનાવ ફરી ચરમ...

ઇસ્લામાબાદ, પાકિસ્તાનમાં એક મોટા ઘટનાક્રમમાં વડાપ્રધાન ઇમરાન ખાનની નજીકના જનરલ અસીમ સલીમ બાજવાએ વડાપ્રધાનના સલાહકાર પદેથી રાજીનામુ આપી દીધુ છે...

બેંગ્લુરૂ, કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝથી જોડાયેલ ડ્રગ્સ મામલામાં કેન્દ્રીય અપરાધ શાખા સીસીબીએ કન્નડ અભિનેત્રી રાગિની દ્વવિવેદીને હિરાસતમાં લીધી છે. આપહેલા સીસીબીએ...

મુંબઇ, ઉત્તરપ્રદેશના લખીમપુર જીલ્લામાં ત્રણ વર્ષની બાળકીનું શબ શેરડીના ખેતરમાં મળ્યુ હતું. પોલીસે કહ્યું હતું કે બાળકીની સાથે રેપ કર્યા...

લખનૌ, ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી જીલ્લામાં ત્રણ વર્ષની બાળકીનું શબ શેરડીના ખેતરમાંથી મળ્યુ છે પોલીસે જણાવ્યું હતું કે બાળકીની સાથે રેપ...

ઈસ્લામાબાદ, ભારતીય નાગરિક કુલભૂષણ જાધવના મામલે ઈસ્લામાબાદ હાઈકોર્ટે વકીલ નીમવાની અરજી મંજૂર રાખી છે. આ મામલે ભારત સરકારના વકીલ નિયુક્ત...

કેન્દ્ર સરકાર દ્વારા એસબીઆઈ, પીએનબી, બીઓબી અને કેનેરા બેન્કમાં બીજી બેન્કોને મર્જ કરવામાં આવશે નવી દિલ્હી, ભારતમાં બેન્કિંગ સેક્ટરમાં ટૂંક...

કોલકાતા, પશ્ચિમ બંગાળના ૭૫ ટકા વિદ્યાર્થીઓ જીઈઈ-નીટની પરીક્ષામાં બેસી ન શકયાં હોવાનો દાવો મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ કર્યો છે. બેનરજીએ...

મોસ્કો, દુનિયાભરમાં કોરોના વાયરસ મહામારીની વચ્ચે શારીરિક અંતરનું મહત્વ સૌથી વધુ થઇ ગયું છે.ભારતમાં એકબીજાનું સન્માન અને મુલાકાત અને કોઇ...

એપ્રિલથી લઈને જૂન સુધીના બીજા ત્રિમાસિક ગાળામાં પ્રભાવિત થયા બાદ તેમાં સુધારો થતાં હજી સમય લાગશે નવી દિલ્હી, કોરોના મહામારીને...

નવીદિલ્હી, ગત કેટલાક વર્ષોમાં ઇનોવેશનના મામલામાં ભારત સારી સ્થિતિમાં પહોંચ્યુ છે આ વર્ષે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેકસમાં ૪૮માં સ્થાને પહોંચી ગયું...

નવીદિલ્હી, ભાજપના રાજયસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે એમ્સની પોસ્ટમોર્ટમ રિપોર્ટથી ખબર ન પડી શકે કે સુશાંત રાજપુતનું મોત આત્મહત્યા...

જુલાઇના બીજા સપ્તાહમાં અમેરિકાના અનેક દિગ્ગજ હસ્તીઓના ટિ્‌વટર એકાઉન્ટ હેક કરી લેવામાં આવ્યા હતાં નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટિ્‌વટર એકાઉન્ટને...

નવીદિલ્હી, સંસદના ચોમાસુ સત્રમાં પ્રશ્નોતરી રદ કરવાના સરકારના નિર્ણય પર વિરોધ પક્ષોના સખ્ત વિરોધ બાદ સરકાર સીમિત પ્રશ્નોતરી કરાવવા પર...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.