Western Times News

Gujarati News

National

નવી દિલ્હી : કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે આજે દરેક વસ્તુને સેનિટાઇઝ કરવામાં આવી રહી છે. સેનિટાઇઝેનના આ ગાળામાં એપીજી...

આંધ્ર પ્રદેશ, જગપ્રસિદ્ધ તિરુમાલા તિરુપતિ બાલાજી મંદિરના પુજારીઓ અને કર્મચારીઓ સહિત લગભગ 150 લોકો કોરોના વાયરસની લપેટમાં આવી જતા અરેરાટી વ્યાપી...

રાજસ્થાનમાં ગેહલોત સરકાર ઉથલાવવાના આરોપ પર કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, ઓડિયો ક્લિપમાં મારો...

નવી દિલ્હી, ઉત્તર પ્રદેશ સરકારે વિકાસ દુબે એન્કાઉન્ટર કેસમાં સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ નોંધાવી દીધું છે. યુપી સરકારના કહેવા પ્રમાણે આ સમગ્ર...

જયપુર, રાજસ્થાનામાં ચાલી રહેલા રાજકિય સ્થિતિની લડાઈ હવે હાઈકોર્ટમાં પહોંચી ગઈ છે. પાયલટ જુથ તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પર...

માઉન્ટ આબુ, ગુજરાત અને રાજસ્થાનનું કાશ્મીર એટલે માઉન્ટ આબુ અરાવલી પર્વતમાળાની વચ્ચે આવેલું સુંદર પર્યટન સ્થળ તરીકે ઓળખાય છે, ત્યારે...

નવી દિલ્હી, દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા કુદકે ને ભુસકે વધી રહી છે.ભારતમાં દર્દીઓનો આંકડો 10 લાખને પાર થઈ ચુક્યો છે. જોકે...

રક્ષા મંત્રી રાજનાથ સિંહ બે દિવસીય લદાખ અને જમ્મુ-કાશ્મીરના પ્રવાસે લેહના સ્ટકના પહોંચી ગયા છે. રક્ષા મંત્રી સમક્ષ પેરા કમાન્ડો...

પટણા: સુશાંત સિંહ રાજપૂતના મોતને એક મહિનો વીતી ચૂક્યો છે. સુશાંતે શંકાસ્પદ પરિસ્થિતિઓમાં આત્મહત્યા કર્યા બાદથી જ આ કેસની સીબીઆઈ...

નવીદિલ્હી , ભારતના કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ પ્રેસ કોન્ફરન્સ કરીને વંદે ભારત મિશન વિશે વિસ્તારથી જાણકારી આપી હતી....

નવી દિલ્હી, ગલવાન ખીણની ઘટના બાદ ચીન વિરૂધ્ધ આર્થિક પ્રતિબંધની દિશામાં સરકાર, સ્થાનિક લોકો, અને કંપનીઓ ઘણા ઝડપથી આગળ વધી...

મુંબઈ, મુંબઈના મલાડમાં એક મોટો અકસ્માત સર્જોયો છે જેમાં ત્રણ માળની બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી થયો હતો. આ ઘટનામાં ઘણા...

નવી દિલ્હી, મંદિરમાં દેવતાઓનાં નામ પર બલિ આપવાની પ્રથાને ધર્મનું અભિન્ન અંગ બતાવતા કેરલ સરકારનાં એ કાયદાને સુપ્રિમ કોર્ટમાં અરજી કરીને...

નવી દિલ્હી, કોરોનાથી પ્રભાવિત દેશનાં અર્થતંત્રને સંકટમાંથી કઇ રીતે ઉગારી શકાય, તેની રણનિતી નક્કી કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ...

જયપુર, રાજસ્થાન હાઈકોર્ટે કોંગ્રેસમાંથી બહાર કરાયેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ સહિતના 18 કોંગી ધારાસભ્યોને કોંગ્રેસ પાર્ટીએ કરેલી રજૂઆત બાદ અયોગ્ય...

પટના: બિહારના ગોપાલગંજમાં 264 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા સત્તરઘાટ મહાસેતુ પુલ બુધવારે પાણીનું વહેણ વધતા જ ધરાશાયી થઈ ગયો છે....

નવી દિલ્હી : ભારતના કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ પ્રેસ કોન્ફરન્સ કરીને વંદે ભારત મિશન વિશે વિસ્તારથી જાણકારી આપી...

નવી દિલ્હી, દેશની સૌથી મોટી કારનિર્માતા કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા(એમએસઆઇ) ખામીયુક્ત ફ્યુઅલ પંપને પગલે ૧,૩૪,૮૮૫ વેગનઆર અને બલેનો કાર પરત બોલાવી...

હૈદરાબાદ, કોરોના મહામારીએ તમામ સામાજિક સમીકરણો બદલાવી નાંખ્યા છે. કોરોનાના કારણે સ્થિતિ એવી ઉભી થઇ છે કે મૃત્યુ પામનાર વ્યક્તિના...

મંડલાઃ મધ્યપ્રદેશમાં એક ખૌફનાક ઘટના સામે આવી છે. મંડલા જિલ્લાનાં બીજાડાંડી ક્ષેત્રમાં ભાજપનાં વરિષ્ઠ નેતાનાં પરિવારનાં 6 લોકોની તલવારથી કાપીને...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.