Western Times News

Gujarati News

National

અયોધ્યા, અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું બાંધકામ ત્રણેક વર્ષ સુધી ચાલશે. મંદિરના બાંધકામમાં લોખંડનો ઉપયોગ કરવામાં નહીં આવે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ...

જયપુર, રાજસ્થાનમાં 'કોઈ ભૂખ્યા ઊંઘે નહીં' સૂત્ર સાથેના અભિયાનની શરૂઆત સાથે મુખ્યમંત્રી અશોક ગેહલોતે ઈન્દિરા રસોઈ યોજના શરૂ કરી છે....

નવીદિલ્હી, રાહુલ ગાંધીને ફરી એકવાર અધ્યક્ષ બનાવવા અંગે કોંગ્રેસમાં માંગ ઉઠવા લાગી છે તેવામાં કોંગ્રેસના પ્રવકતા શક્તિસિંહ ગોહિલે મોટો દાવો...

પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી રાજીવ ગાંધીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી Ahmedabad, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી રાજીવ...

ભોપાલ, પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની ગુરૂવાર એટલે કે આજે ૭૫મી જયંતી છે આ પ્રસંગ પર મધ્યપ્રદેશ કોંગ્રેસને રામની યાદ આવી...

નવીદિલ્હી, કેન્દ્ર સરકારે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરથી ૧૦ હજાર અર્ધસૈનિક દળોને પાછા બોલાવવાનો આદેશ આપ્યો છે અધિકારીઓએ આ જાણકારી...

સરકારની આ યાદીમાં ત્રીજુ સ્થાન નવી મુંબઇનું છે ઉત્તરપ્રદેશની આધ્યાત્મિક પાટનગર વારાસણ અવ્વલ છે નવીદિલ્હી, ભારત સરકારે સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૦ના...

મુંબઇ, સુશાંતસિંહ રાજપુત મામલાને લઇ રાજકીય નિવેદનબાજીનો દૌર ચાલુ છે આ દરમિયાન બુધવારે સુપ્રીમ કોર્ટે અભિનેતાની આત્મહત્યાના મામલાની તપાસ સીબીઆઇને...

પટણા, મહાગઠબંધનમાં સામેલ હિન્દુસ્તાની અવામ મોરચો ચુંટણીની બરોબર પહેલા એકવાર ફરી પલ્ટો બદલવીની તૈયારીમાં છે તેના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી...

નવીદિલ્હી, જાણીતા વકીલ પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે તેમને અદાલતની અવમાનના મામલામાં સજા મળવાનો ડર નથી તેમણે કહ્યું...

આગરા, આગરાની એસએન મેડિકલ કાલેજની સ્ત્રી રોગ વિભાગની પીજી સ્ટુડન્ટ ડો. યોગિતા ગૌતમની ર્નિમમ હત્યાના મામલામાં પોલીસે સાથી ડો.ક્ટર વિવેક...

બાઇક લઈને ભાગવાનો પ્રયાસ કરી રહેલા પ્રદીપ ગુપ્તાને રોકવા જતાં એન્કાઉન્ટર થયું, હાૅસ્પિટલમાં દાખલ કરાયો આગરા, તાજ નગરી આગ્રામાં મુસાફરોથી...

નવી દિલ્હી, કોરોનાને વિશ્વભરના બધા દેશને આર્થિક રીતે મોટું નુકસાન પહોંચાડ્યું છે. કેટલાંક સેક્ટર કોરોનાને કારણે  ઘણી મુશ્કેલીમાં છે. આ...

ઈન્ડિયા ટુમોરો નામના પુસ્તકમાં દાવો કરાયો-પક્ષે આ માટે માર્ગ શોધવો પડશે, ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં હાર બાદ રાહુલે હોદ્દાથી રાજીનામું આપ્યું...

નવી દિલ્હી, નવી દિલ્હી સહિત એનસીઆરમાં શરૂ થયેલ વરસાદ બુધવાર સવારથી જ ચાલુ રહ્યો હતો, તે દરમિયાન સાકેતમાં એપીજે સ્કૂલની...

જયપુર, મુખ્યમંત્રી અશોક ગહલોત અને સચિન પાયલોટની વચ્ચે ચાલી રહેલ મતભેદ દુર થયા બાદ કેટલાક ધારાસભ્યોના મનમાં મંત્રી પદની લાલસા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.