Western Times News

Gujarati News

National

સરકારના પગલાં સામે શિવસેનાના આકરા પ્રહાર-નાણાંકીય, હેલ્થની જાણકારી ન હોય તેને મંત્રાલય સોંપાયાં નવી દિલ્હી,  શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં કેન્દ્ર...

કેપ્ટન અમરિંદર સિંહે તપાસ માટે સીટનું ગઠન કર્યું ચંદીગઢ,  દેશના વિવિધ રાજ્યોમાં વારંવાર ઝેરીલી શરાબ પીવાની ઘટનામાં નિર્દોષ લોકોના મોત...

કોરોના ને પરિણામે કેટલાક ટેક્સ એડવાઈઝરની ઓફિસ કાર્યરત ન થઇ હોવાથી સીબીડીટી સમક્ષ રજૂઆત કરાઈ અમદાવાદ,  કોરોનાની મહામારી ને કારણે...

રક્ષા મંત્રાલયને ભારતીય સેનાના જવાનો અને સૈન્ય વર્દીનું અપમાનજનક રીતે ફિલ્મમાં તથા વેજસીરીઝમાં બતાવવા બદલ અમુક ફરિયાદો મળી હતી. આ...

નવી દિલ્હી : પૂર્વ ક્રિકેટર અને ઇસ્ટ દિલ્હીથી બીજેપી સાંસદ ગૌતમ ગંભીરે સેક્સ વર્કસની દીકરીઓના શાનદાર ભવિષ્ય માટે ઘણી પ્રેરણાદાયક...

અમદાવાદ, રાજ્યના નવા પોલીસવડા તરીકે અમદાવાદ પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાની નિમણૂંક કરવામાં આવી છે. રાજ્યનાં DGP શિવાનંદ ઝા આજે નિવૃત...

નવી દિલ્હી, ભારતમાં કોરોનના વધતા કેસને પગલે ફરી એક વાર દેશમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પરના પ્રતિબંધોને લંબાવી દેવામાં આવ્યો છે. ભારત...

ચંડીગઢ, પંજાબના જાલંધર જિલ્લામાં એક સનસનીખેજ ઘટના ઘટી છે. જલંધર શહેરના બસ્તી શેખ વિસ્તારમાં આવતી એક બજારમાં એક વિદ્યાર્થીએ ગોળી...

અમૃતસર, પંજાબના અમૃતસર, બટાલા અને તરનતારણમાં ઝેરી દારૂ પીવાને કારણે અત્યાર સુધી ૨૧ લોકોનાં મોત નિપજ્યાં છે. પોલીસે ઝેરી દારૂ...

અયોધ્યા, વડાપ્રધાનના આગમને લીધે અયોધ્યાને ચારે તરફથી સીલ કરવાની તૈયારીઓ થઈ રહી છે. આના માટે અયોધ્યા સહિત ફૈઝાબાદ શહેરમાં પ્રવેશના...

નવી દિલ્હી, ભારતનું નાણાં મંત્રાલય કરચોરીને રોકવા અને આયાત પરની નિર્ભરતા ઘટાડવાના પ્રયત્નોના ભાગરુપે, સોનાના ગેરકાયદેસર સંગ્રહ ધરાવતા દેશના નાગરિકો...

મુંબઈ, હવે સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલામાં રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિત ચક્રવર્તી વધુ ઘેરાતા જઈ રહ્યાં છે. હવે...

નવી દિલ્હી, વિશ્વ સ્વાસ્થય સંગઠનએ ગુરુવારે ચેતવણી આપી કે હાલ કોરોના વાયરસની વેક્સીન બનવામાં સમય લાગવાનો છે. ત્યાં સુધી દુનિયાએ...

નવી દિલ્હી, આંધ્રપ્રદેશમાં દારૂની જગ્યાએ કથિત રીતે સેનેટાઈઝર પીવાંથી નવ લોકોના મોત થયા છે. રાજ્યના પ્રકાસમ જિલ્લામાં આ ઘટના સામે...

લખનઉ, ઉત્તર પ્રદેશના વાહન વ્યવહાર ખાતાએ અકસ્માતો નિવારવા અને ટ્રાફિક જામ રોકવા કાયદા કડક કર્યા હતાં. ૧લી ઓગસ્ટથી ડ્રાઈવીંગ કરતી...

નવીદિલ્હી, : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં પ્લાઝમા બેંક બનાવવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે અહીંથી તમામ સરકારી અને...

ચેન્નાઇ, મહારાષ્ટ્ર બાદ હવે તમિલનાડુંમાં લોકડાઉન વધારવામાં આવ્યું દેશમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. સ્થિતિ એવી એ છે કે...

ચંડીગઢ, પંજાબના તરનતારનમાં મોડી રાતે ભૂકંપના ઝટકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફાૅર સિસ્મોલાૅજીના જણાવ્યા અનુસાર ભૂકંપના આ ઝટકા રાતે ૨.૫૦...

નવી દિલ્હી, કેન્દ્ર સરાકારે કોરોના વાયરસ સંક્રમણ પર ગુરૂવારે કહ્યું કે દર્દીઓનાં સાજા થવાની સંખ્યા પણ સતત વધી રહી છે, પહેલાની...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.