Western Times News

Gujarati News

National

નવીદિલ્હી, કેન્દ્રીય ગૃહ મંત્રાલય ટ્રાંસજેંડર ગ્રુપના લોકોને પેરામિલેટ્રી ફોર્સમાં ઓફિસર તરીકે નિયુક્ત કરવા પર વિચાર કરી રહ્યા છે. જલદી જ...

મુંબઇ, મુંબઇથી અંદાજે ૧૫૦ કિલોમીટર દૂર પાલઘર જિલ્લાના જવાહરના અંબિકા ચોક વિસ્તારમાં રહેતા ૧૩ લોકો ગુરૂવારે કાલમાંડવી ઝરણામાં નહાવા પડ્‌યા...

મુંબઇ, પ્રખ્યાત કોરિયોગ્રાફર સરોજ ખાને દુનિયાને અલવિદા કહી દીધી છે. કાર્ડિયાક અરેસ્ટને કારમે મુંબઇમાં તેમનું નિધન થયુ હતું. સરોજ ખાનને...

નવીદિલ્હી, દેશભરમાં ૬ લાખ ૨૭ હજારથી વધુ લોકો કોરોનાના સંકજામાં આવ્યા છે. અને ૧૮ હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે....

નવી દિલ્હી,  ગુરુપૂર્ણિમાના( 5 જૂલાઈ, 2020) દિવસે આ વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ છે. જો કે ત્રીજીવખત છે કે ચંદ્રગ્રહણ ગુરુપૂર્ણિમાના દિવસે...

નવીદિલ્હી, ભારતના હવામાન વિભાગ (આઇએમડી) એ આગાહી કરી છે કે, આગામી ૨ દિવસ દિલ્હીમાં શુષ્ક વાતાવરણ રહેશે અને સપ્તાહના અંતમાં...

નવીદિલ્હી, દેશમાં કોરોના વાયરસના વધતા પ્રકોપ દરમિયાન દર્દીઓ માટે ભગવાનનુ બીજુ રૂપ મનાતા ડોક્ટર્સ પોતાના જીવની પરવા કર્યા વિના આ...

નવીદિલ્હી, રશિયામાં બંધારણમાં મોટો સુધારો કરવામાં આવ્યો હતો, જેના કારણે હવે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ૨૦૩૬ સુધી દેશના રાષ્ટ્રપતિ રહી શકશે....

લખનઉ, ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં હોસ્પિટલની બેદરકારીનો મામલો સામે આવ્યો છે. દર્દીના સમાન નામના પરિણામે ગૂંચવાડો થયો અને કોરોના નેગેટિવ...

કાનપુરઃ ઉત્તરપ્રદેશનાં કાનપુરમાં ડીએસપી સહિત 8 પોલીસકર્મી શહીદ થઇ ગયા અને અન્ય 7 પોલીસકર્મી ઘાયલ થઇ ગયા છે. આ ઘટનાને પગલે...

કાનપુર: સમગ્ર ઉત્તર પ્રદેશમાં ગુનાખોરી ડામી દેવા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોલીસતંત્રને આપેલા છુટાદોરના પગલે એક પછી એક ગુનેગારોને ઝડપી લેવામાં...

લેહ: એલ.એ.સી પર ભારત-ચીન વચ્ચે ટેન્શનભર્યા વાતાવરણની વચ્ચે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે લેહ પહોંચ્યા છે તેમણે ગલવાનઘાટીમાં ચીન...

નવીદિલ્હી: ભારત-ચીન સરહદ વિવાદનો મામલો હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ભારત સરકારે કડક વલણ અપનાવવા માંડ્‌યું છે અને...

નવીદિલ્હી: કોરોના વાયરસના સતત નવા કેસ સામે આવી રહ્યા છે. જે જોતા મહારાષ્ટ્ર સરકારે નવી મુંબઇમાં ફરી એક વાર લોકડાઉન...

રાજવીઓને રાજકારણમાં લાવવા વગોવાયેલી કોંગ્રેસના પગલે જ ભાજપે પણ રાજવીઓની વગનો લાભ ઊઠાવ્યો નવી દિલ્હી,  ભારત સ્વતંત્ર થયું ત્યારથી અનેક...

૨૪ કલાકમાં કોવિડ-૧૯ વાયરસના ૧૯,૧૪૮ નવા કેસો નોંધાયા, એક દિવસમાં ૪૩૪ લોકોએ જીવ ગુમાવ્યા નવી દિલ્હી,  ભારતમાં વિતેલા ૨૪ કલાકમાં...

ભારતમાં હવે ખાનગી કંપની પેસેન્જર ટ્રેન ચલાવી શકશે -૯૦ નવી સ્પેશિયલ ટ્રેનો દોડવવાની તૈયારી નવી દિલ્હી,  ભારતીય રેલવેએ મુસાફર ટ્રેનોનું...

બિહારની ભાજપની જંગી ડિજિટલ ફોજ ૯૫૦૦ IT‌ સેલ પ્રમુખ બે માસમાં પાર્ટીએ ૫૦,૦૦૦ વ્હોટ્‌સએપ ગ્રૃપ બનાવ્યા ગ્રૃપના માધ્યમથી પાર્ટી લોકો...

નવી દિલ્હી, દિલ્હી અને તેની આજુબાજુના રાજ્યોમાં કોરોનાની સ્થિતિ પર ચર્ચા માટે ગૃહ મંત્રાલયે ગુરુવારે દિલ્હીમાં એક બેઠક બોલાવી. આ બેઠકમાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.