Western Times News

Gujarati News

National

અમદાવાદ, ગુજરાતના NCC ડાયરેક્ટોરેટે કોવિડ-19 સામેની લડાઇમાં નાગરિક વહીવટીતંત્રની સહાયતા માટે છેલ્લા 18 દિવસોથી વિવિધ નગરોમાં સ્વયંસેવક કેડેટ્સની નિયુક્તી કરવાનું...

નવી દિલ્હી, નવી દિલ્હીમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF)ના સીધા નિયુક્ત ગેઝેટેડ અધિકારીઓની 51મી બેચનો દીક્ષાંત સમારંભ ‘વેબિનાર’ સંપન્ન થયો...

નવી દિલ્હી,  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય પંચાયતીરાજ દિવસ 2020 નિમિત્તે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમગ્ર દેશના સરપંચો અને ગ્રામ...

નવી દિલ્હી,  આયુષ મંત્રાલયે પ્રોફાઇલેક્સિસમાં આયુષના હસ્તક્ષેપો/ દવાઓની અસરો અને કોવિડ-19ના તબીબી વ્યવસ્થાપનના મૂલ્યાંકન માટે ટુંકાગાળાના સંશોધન પ્રોજેક્ટ્સને સહાય આપવા...

શહેરી સિવાયના હોટસ્પોટ ન હોય એવા વિસ્તારોમાં ઉદ્યોગો શરૂ કરવાને શરતી મંજૂરી દમણમાં ઔદ્યોગિક ઍકમો શરૂ થતા 30000 ઉપરાંત શ્રમિકોમાં...

સંરક્ષણમંત્રી શ્રી રાજનાથસિંહે આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ કમાન્ડર ઇન ચીફ સાથે જોડાઇને કોવિડ-19 સામે લડવા માટે કામગીરીની પૂર્વતૈયારીઓ અને અત્યાર સુધીમાં...

શ્રી મનસુખ માંડવિયાએ આ પગલાંને આવકારતા જણાવ્યું કે, બંદર પર નાવિકોની અદલાબદલી હવે શક્ય બનશે નવી દિલ્હી, રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય જહાજ...

ઇન્ડિયન પ્લમ્બિંગ વર્કફોર્સ માટે આરોગ્ય અને સલામતી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી PIB નવી દિલ્હી,  પ્રવર્તમાન કોવિડ-19 કટોકટી દરમિયાન પ્લમ્બિંગ જેવી...

દરેકની સંભાળ લેવામાં આવે છે: કોવિડ-19ના કારણે લૉકડાઉન દરમિયાન તમામ લોકોને ભોજન મળે તે સુનિશ્ચિત કરવા ભારતીય રેલવે તમામ પ્રયાસો...

ધર્મેન્દ્ર પ્રધાને વીડિયો કોન્ફરન્સ દ્વારા 1000થી વધુ LPG વિતરકો સાથે વાર્તાલાપ કર્યો નવી દિલ્હી,  કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ અને...

આંધ્રપ્રદેશઃ છેલ્લા 24 કલાકમાં 35 નવા કેસ નોંધાતા કુલ કેસોની સંખ્યા 757 પર પહોંચી ગઇ છે. રાજ્યમાં અત્યાર સુધી 22...

આંદામાન અને નિકોબાર તેમજ લક્ષદ્વીપના ટાપુઓ પર લૉકડાઉનના સમય દરમિયાન પણ છેલ્લા 27 દિવસમાં ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (FCI) દ્વારા...

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનની અધ્યક્ષતામાં NBCCની સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફુડ કોર્પોરેશન ઓફ...

રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય સરકારી કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન માટેનાં મંત્રી ડો. જિતેન્દ્ર સિંહે આજે 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં...

24.3.2020 સુધી લોકડાઉનનાં ગાળા દરમિયાન પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (પીએમ-કિસાન) યોજના અંતર્ગત આશરે 8.89 કરોડ પરિવારોને લાભ મળ્યો છે અને...

ખાસ કરીને હાલમાં ચાલી રહેલી કોવિડ-19 મહામારી જેવી કટોકટીપૂર્ણ સ્થિતિમાં વાસ્તવિક સમયમાં અને ઝડપથી તેમજ મોટી સંખ્યા લોકોના પ્રશ્નોના જવાબ...

કોવિડ-19ના કારણે લૉકડાઉન દરમિયાન સમગ્ર દેશમાં અંદાજે 300 સ્થળે ભોજનનું વિતરણ કરવામાં આવ્યું હજારો લોકોને દરરોજ ગરમ રાંધેલું ભોજન આપવા...

કોવિડ-19 સામે અસરકારક રીતે લડવા અને તેને નિયંત્રણમાં લાવવા માટે કેન્દ્ર સરકારે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા અને રાજ્યોના પ્રયાસો વધારવા માટે...

ડાયગ્નોસ્ટિક્સ અને રસી, ઉપચારશાસ્ત્ર અને અન્ય શોધ કરવા માટે દરખાસ્ત મંગાવવામાં આવી- ભંડોળ સહાય માટે 16 દરખાસ્તોની ભલામણ કરવામાં આવી...

નવી દિલ્હી,  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને માલદીવ્સના રાષ્ટ્રપતિ શ્રી ઇબ્રાહીમ મોહમ્મદ સોહીલ વચ્ચે આજે ટેલીફોન પર વાર્તાલાપ થયો હતો....

મંત્રીઓના સમૂહે કોવિડ-19ના નિયંત્રણ અને વ્યવસ્થાપન અંગે વિગતવાર ચર્ચા કરી હતી. મંત્રીઓના સમૂહે અત્યાર સુધીમાં લેવાયેલા પગલાં અને સુરક્ષાત્મક વ્યૂહરચના...

 કૃષિ અને આનુષંગિક ક્ષેત્રોને પ્રોત્સાહન આપવા કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગની પહેલો પીએમએફબીવાય અંતર્ગત રૂ. 2424 કરોડનાં મૂલ્યનાં દાવાની...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.