Western Times News

Gujarati News

National

વિતેલા દાયકામાં કરવામાં આવેલી સુવ્યવસ્થિત શરૂઆતોના મહત્વપૂર્ણ પરિણામો સામે આવવાથી રેલગાડીઓ પર હવે ભારતીયો પહેલાથી ઘણા વધારે સુરક્ષિત છે. આ...

નવી દિલ્હી, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના નવા ગવર્નર પદે રેવેન્યુ સેક્રેટરી સંજય મલ્હાત્રાની નિમણૂક કરવામાં આવી છે. કેબિનેટની કમિટી દ્વારા...

લાહોર, ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ને લઈને સતત ઉથલપાથલ ચાલી રહી છે. ટૂર્નામેન્ટના આયોજનને લઈને સતત બેઠકો થઈ રહી છે, પરંતુ હજુ...

ઇમ્ફાલ, હિંસાગ્રસ્ત મણિપુરમાં સ્થિતિ કાબુમાં નથી આવી રહી, એવામાં કેન્દ્ર સરકારે કેન્દ્રિય દળોના વધુ પાંચ હજાર જવાનોને રવાના કર્યા છે....

નવી દિલ્હી, પંજાબ-હરિયાણા વચ્ચેની શંભુ બોર્ડર પરથી રવિવારે દિલ્હી કૂચ કરી રહેલા આંદોલનકારી ખેડૂતોને હરિયાણા પોલીસે ટીયર ગેસ અને વોટરકેનનનો...

છત્રપતિ સંભાજીનગર, મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં એક ઇલેક્ટ્રિક સ્કૂટરમાંથી ધુમાડો નીકળતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. તેને પગલે ઈ-સ્કૂટર ઉત્પાદક બજાજ...

નવી દિલ્હી, પાકિસ્તાનની જાસૂસી એજન્સી આઈએસઆઈએ ભારતની જેલમાં કેદ પોતાના ખતરનાક આતંકવાદીઓ સુધી મેસેજ પહોંચાડવા માટે એક નવો પેંતરો અજમાવ્યો...

જમ્મુ, જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં રવિવારે વહેલી સવારે એક પોલીસકર્મીએ કથિત રીતે એકે-૪૭ એસોલ્ટ રાઈફલથી તેના સાથીદારની ગોળી મારીને હત્યા કર્યા...

(એજન્સી)મધુબની, બિહારમાં દારૂબંધી છે પરંતુ અહીં દારૂની તસ્કરી ખૂબ થાય છે. દારૂની હેરાફેરી કરનારાઓનું મનોબળ એટલું ઉંચુ છે કે તેઓ...

(એજન્સી)લખનૌ, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ ૨૦૨૫ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૩ ડિસેમ્બરે મહાકુંભ ૨૦૨૫ની...

બીએસએફના ૬૦માં સ્થાપના દિવસ પર જોધપુર પહોંચેલા દેશના ગૃહમંત્રી અમિત શાહે જવાનોના જુસ્સાને દાદ આપી હતી (એજન્સી)જોધપુર, બોર્ડર સિક્યોરિટી ફોર્સ...

જમ્મુ-કાશ્મીરમાં મોટી ઘટના બે પોલીસકર્મીના મૃતદેહો મળ્યાં (એજન્સી)જમ્મુ, જમ્મુ-કાશ્મીરથી એક મોટા સમાચાર સામે આવ્યાં છે. અહીં ઉધમપુરમાં પોલીસ વાનમાં બે...

નવી દિલ્હી, હરિયાણા-પંજાબ વચ્ચે શંભુ બોર્ડર અને પંજાબના બીજા હાઇવે ખોલવાની માંગને લઇને સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ થઇ છે....

છત્તીસગઢ, છત્તીસગઢમાં સુરક્ષાદળોની નક્સલીઓ સાથેની અથડામણ સતત વધતી જઈ રહી છે. ગુરુવારે (પાંચમી ડિસેમ્બર) મોડી રાતે તો જાણે યુદ્ધ જેવી...

નવી દિલ્હી, યુએસની કારોલિન્સ્કા ઇન્સ્ટિટયુટ અને કોલંબિયા યુનિવર્સિટીના વિજ્ઞાનીઓ દ્વારા એક મોટી શોધ કરવામાં આવી છે કે હૃદયનું તેનું આગવું...

મુંબઈ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે તાજેતરમાં સંપન્ન થયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમ્યાન હિન્દુત્વના મુદ્દાએ નિર્ણાયક ભૂમિકા...

છતરપુર, મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં શુક્રવારે બપોરે ધોરણ ૧૨ના એક વિદ્યાર્થીએ તેની સ્કૂલના પ્રિન્સિપાલની ગોળી મારીને હત્યા કરતા સનસનાટી મચી ગઈ...

નવી દિલ્હી, પંજાબ-હરિયાણા વચ્ચેની શંભુ બોર્ડર પરથી શુક્રવારે ખેડૂતોએ દિલ્હી ચલો કૂચ ચાલુ કરતાં પોલીસ અને ખેડૂતો વચ્ચે થયેલી અથડામણમાં...

૧૯૪૭માં ભારત સ્વતંત્ર થયા પછી બાબા આંબેડકરને બંધારણ સભાના પ્રમુખ તરીકે નિયુક્ત કરાયા હતા PM મોદીએ ડૉ. બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ...

(એજન્સી)નવી દિલ્હી, કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે રાજ્યસભામાં કહ્યું કે, નરેન્દ્ર મોદી સરકાર તમામ કૃષિ પેદાશોને ન્યૂનતમ સમર્થન મૂલ્ય...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.