Western Times News

Gujarati News

Sports

નવી દિલ્હી, ટી-૨૦ વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શન બાદ હવે તેને આગળ વધારવાની જવાબદારી રાહુલ દ્રવિડને સોંપવામાં આવી છે, જેને...

ઇસ્લામાબાદ, પાકિસ્તાનનાં ફાસ્ટ બોલર ઉસ્માન શિનવારીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. તેણે માત્ર એક ટેસ્ટ મેચ રમી હતી....

નવી દિલ્હી, ભારતના ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને આઈસીસીમાં પણ મહત્વની જવાબદારી મળી છે. ગાંગુલીને આઈસીસીની મેન્સ ક્રિકેટ કમિટિના ચેરમેન...

નવી દિલ્હી, ૨૦૨૨માં રમાનારા ટી-૨૦ વર્લ્‌ડકપનુ ટાઈમ ટેબલ પણ લગભગ નક્કી થઈ ચુકયુ છે. ઓસ્ટ્રેલિયામાં સાત શહેરો એડિલેડ, બ્રિસબેન, ગીલોન્ગ,...

દુબઇ, ટી ૨૦ વર્લ્‌ડકપ ૨૦૨૧ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને ૮ વિકેટથી હરાવીને પ્રથમ વખત ટાઈટલ પર કબ્જાે કર્યો હતો. દુબઈમાં...

નવીદિલ્હી, ભારત અને પાકિસ્તાન વચ્ચેના રાજકીય તણાવને કારણે ૨૦૧૨ પછી કોઈ દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણી રમાઈ નથી. ૨૦૦૮થી ભારતે પાકિસ્તાનની મુલાકાત...

નવી દિલ્હી, ભારતીય ટીમના પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીને આગામી વર્ષથી શરૂ થનારી લીજેન્ડ્‌સ લીગ ક્રિકેટ (એલએલસી)ના કમિશનર તરીકે નિયુક્ત...

દુબઈ,  ઓસ્ટ્રેલિયાએ ટી-૨૦ વર્લ્‌ડ કપ ૨૦૨૧નો ખિતાબ પોતાના નામે કર્યો છે. વનડે વર્લ્‌ડ કપમાં પાંચ વખત ચેમ્પિયન રહી ચૂકેલી ઓસ્ટ્રેલિયાનો...

અબુ ધાબી,  T20 વર્લ્ડ કપ 2021માં ન્યૂઝીલેન્ડને હરાવીને ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન બન્યું છે. ઓસ્ટ્રેલિયાની ટીમને ટ્રોફી સાથે 12 કરોડ રૂપિયા અને...

નવી દિલ્હી, પાકિસ્તાન ક્રિકેટ ટીમને ટી-૨૦ વર્લ્ડ કપમાં સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હાર મળી છે. સતત પાંચ ગ્રૂપ મેચ જીતીને સેમીફાઈનલમાં...

મુંબઈ, એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલી શનિવારે બપોરે યુએઈથી મુંબઈ પરત ફર્યા છે. મુંબઈના કાલિના એરપોર્ટ પર વિરાટ...

દુબઈ, ટી૨૦ વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ન્યૂઝીલેન્ડે શાનદાર જીત હાંસલ કરી હતી. પણ આ મેચ બાદ ન્યૂઝીલેન્ડના વિકેટકીપર બેટ્‌સમેન...

જયપુર, ૧૭ નવેમ્બરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ પર ભારત અને ન્યુઝીલેન્ડની વચ્ચે રમાનારી ટી-૨૦ મેચ માટે ભારતીય ટીમનું જયપુર પહોંચવાનું શરૂ...

દુબઇ, શાહીન આફ્રિદીની મેચની ૧૯મી ઓવરમાં ઓસ્ટ્રેલિયન વિકેટ કીપર મેથ્યુ વાડે ત્રણ બોલમાં ત્રણ સિક્સર ફટકારી પોતાની ટીમને મેચ જીતાડી...

દુબઇ, પાકિસ્તાન ક્રિકેટ ટીમનાં વિકેટ કીપર બેટ્‌સમેન મોહમ્મદ રિઝવાને ટી ૨૦ ઈન્ટરનેશનલમાં મોટી સિદ્ધિ હાંસલ કરીને ઈતિહાસ રચ્યો છે. તેણે...

વર્કલોડને ધ્યાનમાં રાખતા રોહિત શર્માને ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં આરામ આપવામાં આવશે નવી દિલ્હી,  ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાનારી બે ટેસ્ટ મેચની...

નવી દિલ્હી, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાનારી બે ટેસ્ટ મેચની સીરિઝની પ્રથમ ટેસ્ટ માટે અજિંક્ય રહાણેને ભારતીય ક્રિકેટ ટીમનો સુકાની બનાવવામાં આવશે....

નવી દિલ્હી, આગામી ૧૬થી ૨૧ નવેમ્બર દરિયાન ન્યૂઝીલેન્ડ સામે યોજાનારી ટી-૨૦ શ્રેણી માટે બીસીસીઆઈ દ્વારા રોહિત શર્માની ટી-૨૦ના નવા કપ્તાન...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.