UN મુખ્યાલયમાં મહાત્મા ગાંધીની પ્રતિમા જોઈને દરેક ભારતીયને ગર્વ થાય છે: PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં મહાત્મા ગાંધીની અર્ધપ્રતિમા જોઈને દરેક ભારતીયને ગર્વ થાય છે. It makes every Indian proud to see the bust of Mahatma Gandhi at the @UN HQ. May the Gandhian thoughts and ideals make our planet more prosperous and further sustainable development.
સંયુક્ત રાષ્ટ્રના સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું; “@UN HQ ખાતે મહાત્મા ગાંધીની અર્ધપ્રતિમા જોઈને દરેક ભારતીયને ગર્વ થાય છે. ગાંધીવાદી વિચારો અને આદર્શો આપણા ગ્રહને વધુ સમૃદ્ધ અને વધુ ટકાઉ વિકાસ બનાવે.”