Western Times News

Gujarati News

50% ના રાહત દરે ચોપડાઓ અને નોટબુકનું વિતરણ

અમદાવાદ, સામાજિક સેવક અને ઉદ્યોગપતિ એવા મુસ્તુફા માણેકચંદ ફેમિલી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વર્ગસ્થ (મર્હુમ)ફરીદભાઈ માણેક્ચન ની પૂર્ણતિથિ નિમિત્તે ગોમતીપુર વોર્ડ માં સર્વ સમાજ ના વિદ્યાર્થીઓ માટે માટે ૫૦% ના રાહત દરે ઉચ્ચ કોલેટી ના ચોપડાઓ અને નોટબુક અંદાજિત ૧૦,૦૦૦ ડઝનનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મુસ્તફા માણેકચંદ સિનિયર મ્યુનિસિપલ કાઉન્સિલર ઈકબાલ શેખ . એડવોકેટ અફઝલ ખાન. ફેજાન શેખ. અનસ શેખ. બિલાલ શેખ. તનવીર શેખ. વગેરે હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. Manekchand family book distribution

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.