50% ના રાહત દરે ચોપડાઓ અને નોટબુકનું વિતરણ

અમદાવાદ, સામાજિક સેવક અને ઉદ્યોગપતિ એવા મુસ્તુફા માણેકચંદ ફેમિલી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વર્ગસ્થ (મર્હુમ)ફરીદભાઈ માણેક્ચન ની પૂર્ણતિથિ નિમિત્તે ગોમતીપુર વોર્ડ માં સર્વ સમાજ ના વિદ્યાર્થીઓ માટે માટે ૫૦% ના રાહત દરે ઉચ્ચ કોલેટી ના ચોપડાઓ અને નોટબુક અંદાજિત ૧૦,૦૦૦ ડઝનનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મુસ્તફા માણેકચંદ સિનિયર મ્યુનિસિપલ કાઉન્સિલર ઈકબાલ શેખ . એડવોકેટ અફઝલ ખાન. ફેજાન શેખ. અનસ શેખ. બિલાલ શેખ. તનવીર શેખ. વગેરે હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. Manekchand family book distribution