Western Times News

Gujarati News

પ્રાંતિજ ખાતે શ્રી રામજન્મ ભૂમિ મંદિર નિર્માણ નિધી સમર્પણ અભિયાન ની શરૂઆત

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે શ્રી રામજન્મ ભૂમિ મંદિર નિર્માણ નિધી સમર્પણ અભિયાન ની આજથી શરૂઆત.

પ્રાંતિજ ખાતે કાર્યરત વિશ્વ હિન્દુ પરિષદ તથા સંધ અને પ્રાંતિજ શહેર પ્રખંડ કાર્યકર્તાઓ દ્વારા આજે પ્રાંતિજ ખાતે આવેલ એપ્રોચરોડ ઉપર આવેલ સોસાયટી ઓમાથી યોગેશ્વર સોસાયટી માંથી શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધી સમર્પણ અભિયાન મા આજ થી નટુભાઈ બારોટ સહિત ટીમ ના કાર્યકરો જોડાયા હતા અને સોસાયટી ઓમાથી શુભ શરૂઆત કરવામાં આવી હતી .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.