Western Times News

Gujarati News

યુપીમાં વર્ષ ૨૦૨૧-૨૨ના બજેટમાં કોરોના રસીકરણ માટે ૫૦ હજાર કરોડની રકમનો પ્રસ્તાવ

Files Photo

લખનૌ: યોગી આદિત્યનાથ સરકારે આજે ઉત્તરપ્રદેશ વિધાનમંડલમાં પહેલુ પેપરલેસ બજેટ રજુ કર્યું નાણાં વર્ષ ૨૦૨૧-૨૨નું બજેટ રાજયના નાણાંમંત્રી સુરેશ ખન્નાએ મુખ્યમંત્રી યોગી આદિત્યની હાજરીમાં રજુ કર્યું ગૃહમાં લેપટોપથી બજેટ વાંચતા ખન્નાએ કહ્યું કે સરકારનું લક્ષ્ય ઉત્તરપ્રદેશને આત્મનિર્ભર બનાવવાનું તા સક્વાગીણ વિકાસ કરવાનું છે.

આગામી વર્ષ યોજાનાર વિધાનસભા ચુંટણી પહેલા આ યોગી સરકારનું વર્તમાન કાર્યકાળ તથા પાંચમુ અને અંતિમ બજેટ છે વિધાનસભામાં નાણાંમંત્રીએ નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ના બજેટમાં કોરોના રસીકરણ માટે ૫૦ કરોડ રૂપિયાની રકમનો પ્રસ્તાવ કર્યો છે. નાણાંમંત્રીએ કિસાનોને લલચાવવાનો પ્રયાસ કર્યો છે તેમણે કિસાનોને મફત પાણીની સુવિધા માટે ૭૦૦ કરોડ રૂપિયાની ફાળવણીને જાહેરાત કરી છે. તેમણે કિસાનોને સસ્તા ભાવ પર લોન આપવાની પણ જાહેરાત કરી છે. આ ઉપરાંત કૃષક ઉત્પાદન સંગઠનોની સ્થાપવાની વાત કરી તેના માટે બજેટમાં ૧૦૦ કરોડ રૂપિયાની ફાળવણીનો પ્રસ્તાવ રાખ્યો છે.

સુરેશ ખન્નાએ કહ્યું કે પ્રતિયોગી પરીક્ષાઓની તૈયારી કરી રહેલ છાત્ર છાત્રાઓને મફત ટેપલેટ આપવામાં આવશે બેરોજગાર યુવાનોની કાઉસલિંગ કરવામાં આવી રહી છે અત્યાર સુધી ૫૨ હજાર યુવાનોને તેનો લાભ મળ્યા છે હવે અનેક અન્ય જનપદોમાં પણ આવા જ સેંટર બનાવવામાં આવશે

નાણાંમંત્રીએ અયોધ્યાના વિકાસ માટે આગામી વર્ષમાં ૧૫૦ કરોડ રૂપિયાળી ફાળવણીનો પ્રસ્તાવ રાખ્યો છે લખનૌમાં પણ રાષ્ટ્રીય પ્રેરણા સ્થળના નિર્માણ માટે ૫૦ કરોડ રૂપિયાની વ્યવસ્થા બજેટમાં કરવામાં આવી છે.

નાણાંમંત્રી સુરેશ ખન્નાએ ૫૫,૦૨૭૦ કરોડ રૂપિયાનું બજેટ પ્રસ્તુત કર્યું છે આ બજેટનો આકાર ગત નાણાંકીય વર્ષની સરખામણીમાં ૩૭,૪૧૦ કરોડ રૂપિયા વધુ છે. ખન્નાએ શાર મંજુર હાશમીની ગઝલનો શેક યીન હોય તો કોઇ રસ્તા નિકલતા હૈ હવા કી ઓટ ભ લેકર ચિરાગ જલતા હૈની સાથે બજેટ ભાષણને આગળ વધારતા કહ્યું કે લાંબા સમય સુધી લોકડાઉવના કારણે સરકારની મહેસુત પ્રાપ્તિ પ્રભાવિત રહી પરંતુ તેમ છતાં સરકારે પ્રભાવી નાણાંકીય અનુશાસન લાગુ કર્યા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.