Western Times News

Gujarati News

અમદાવાદના બે વિદ્યાર્થીઓ PM મોદી સાથે ચંદ્રયાન-2ના લેન્ડિંગનો નજારો નિહાળશે

ઈસરો દ્રારા જે ક્વિઝ યોજાઈ હતી તેમાં નિચ્છલે 200 પ્રશ્નોમાંથી મોટાભાગે તમામ પ્રશ્નોનાં ઉત્તર સાચા આપ્યા હતા. વિજ્ઞાનમાં રસ હોવાથી નિચ્છલે તૈયારી પણ સારી કરી હતી જ્યારે અમદાવાદના શાહીબાગ કેન્દ્રીય વિદ્યાલયના પ્રિન્સિપાલ વિનીતા શર્માના કહેવા પ્રમાણે અનુષ્કા અગ્રવાલ 8માં ધોરણમાં અભ્યાસ કરે છે. તેણે ક્વિઝ માટે 1 મહિનાથી મહેનત કરી હતી જે રંગ લાવી છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.