Western Times News

Gujarati News

રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સમય પહેલા ભક્તિમય માહોલમાં સંપન્ન થઈ

અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથજીની પરંપરાગત 144મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સમય પહેલા ભક્તિમય માહોલમાં સંપન્ન થઈ. મહાપ્રભુ શ્રી જગન્નાથજી, બલદેવજી અને સુભદ્રાજીના રથ મંદિર પરત ફર્યાં છે.

જમાલપુર જગ્ગ્નાથ મંદિરના દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી, પોલીસ વડા, પ્રદિપસિંહ જાડેજાએ રથયાત્રા પૂર્ણ થયા બાદ મીટીંગ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.