Western Times News

Gujarati News

કેન્દ્રીય ગૃહ મંત્રી ૧૯-૨૦ ઓકટોબરના રોજ ફરી એકવાર ગુજરાત આવશે

નવી દિલ્હી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ફરી ગુજરાત આવશે. તેઓ ૧૯-૨૦ ઓકટોબરના રોજ અમદાવાદ આવી રહ્યા છે. તેમના વતન માણસામાં મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પરિવાર સાથે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ૩૧ ઓકટોબરના સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિતે કેવડીયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં વડાપ્રધાન મોદી સાથે હાજર રહેશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.