Western Times News

Gujarati News

૧ એપ્રિલ થી અમદાવાદ – દરભંગા અંત્યોદય એક્સપ્રેસ પરિવર્તિત માર્ગથી ચાલશે

અમદાવાદ, પૂર્વોત્તર રેલવેના ઔડીહાર – બલિયા ખંડ ના ફેફના – ચિતબડગાંવ – તાજપુર દેહમા – કરીમુદ્દીનપૂર સ્ટેશનોના બમણીકરણ ના સંબંધમાં નોન – ઇંટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદ – દરભંગા અંત્યોદય એક્સપ્રેસ પરિવર્તિત માર્ગથી ચાલશે. આ ટ્રેનનું વિવરણ નીચે મુજબ છે ઃ- ૦૧ એપ્રિલ ૨૦૨૨ ના રોજ અમદાવાદ થી ચાલતી ટ્રેન નંબર ૧૫૫૬૦ અમદાવાદ – દરભંગા અંત્યોદય એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા ઔડીહાર – મઉ – ફેફના થઈને ચાલશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.