બિહારના જયનગર અને નેપાળના કુરથા વચ્ચે પેસેન્જર ટ્રેન શરૂ થશે
નેપાળના નવા પ્રધાન મંત્રી શેરબહાદુર દેઉબા શનિવારે ભારતના પ્રવાસે આવશે, જયાં તેમની મુલાકાત ભારતના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી સાથે થશે અને તેમજ વિડિઓ કોન્ફરન્સના માધ્યમથી બિહારના જયનગર અને નેપાળના કુરથા વચ્ચે પેસેન્જર ટ્રેન સેવાની શરૂઆત કરશે.