Western Times News

Gujarati News

ઘરઘાટી રાખતા પહેલા સંબંધિત પોલીસ સ્ટેશને જાણ કરવા જાહેરનામું

અમદાવાદ શહેરમાં જાહેર શાંતિ અને સલામતી જાળવવા માટે મકાન માલિક કે ભાડુઆતોએ ઘરઘાટી રાખતા પહેલા તેની સંપૂર્ણ વિગતો ઘરઘાટીના ફોટોગ્રાફ્સ સાથે સંબંધિત પોલીસ સ્ટેઘશને જણાવવાની રહેશે એમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એચ. એમ. વોરા એ જાહેરનામામાં ફરમાવ્યુંસ છે. તા. ૦૨-૧૨-૨૦૧૯ સુધી અમલી આ આદેશનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાપાત્ર ઠરશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.