Western Times News

Gujarati News

ભૂજ ખાતે ડો. APJ અબ્દુલ કલામની 9મી પુણ્યતિથિ નિમિત્તે શ્રધ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો

ભૂજ, ભાજપા રાષ્ટ્રીય લઘુમતી મોરચા ની સૂચના મુજબ ભારતરત્ન ડો.એ.પી.જે. અબ્દુલ કલામ સાહેબ ની “9 મી પુણ્યતિથિ નિમિત્તે આજ રોજ ખીરાજે અકીદાત ( શ્રધ્ધાંજલિ) નો કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય જનાબ સૈયદ અહેમદશા બાવા, કચ્છ જિલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ આમદભાઈ જત,કચ્છ જિલ્લા લઘુમતી મોરચાના પૂર્વ પ્રમુખ અલી મોહંમદભાઈ જત,ભુજ ના કાર્યકારી પ્રમુખ અમીન ભાઈ મોગલ,ભુજ શહેર વોર્ડ નં 3 ( ભાજપ ) નગર સેવક કાસમભાઈ કુંભાર ( ધાલાભાઈ ),પ્રદેશ કારોબારી સભ્ય રશીદભાઈ ખત્રી,કચ્છ જિલ્લા લઘુમતી મોરચાના મંત્રી ઈમ્તિયાઝભાઈ સોઢા,વોર્ડ નં ૧ પ્રભારી ફારુક ઉસ્માન સમા, વોર્ડ નં ૧ શક્તિ સંયોજક સલીમભાઈ મોગલ,ભુજ શહેર લઘુમતી મોરચાના મંત્રી જાવેદભાઈ એ સુમરા,ભુજ શહેર કારોબારી સભ્ય લતીફભાઈ જુણેજા,ભુજ શહેર યુવા મોરચા કાર્યકર્તા સલીમભાઈ ચૌહાણ,રશીદભાઈ કુરેશી,યુવા કાર્યકર્તા અતિકભાઈ સુમરા,ઝુલ્ફીકારભાઈ સુમરા,પીર અનવર ઇકબાલ હુસૈન,જુનૈદભાઈ જુણેજા,અલીમામદ એચ સમા અને કાર્યકર્તા મિત્રો હજાર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.