Western Times News

Gujarati News

કાલુપુર સ્વામિનારાયણ મંદિરના વૃજેન્દ્રપ્રસાદની મુલાકાત લેતાં કેન્દ્રીય ગૃહમંત્રી

અમદાવાદની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહે રવિવારે શ્રી નરનારાયણ દેવ સ્વામિનારાયણ મંદિર, કાલુપુર સંસ્થાનના પ.પૂ. મોટા મહારાજ શ્રી તેજેન્દ્રપ્રસાદ મહારાજના નિવાસસ્થાને ભાવિ આચાર્ય 108 શ્રી વૃજેન્દ્રપ્રસાદ મહારાજ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી. 

તેઓએ ટ્વિટર પર જણાવ્યું હતું કે,  શ્રી નરનારાયણ દેવ સ્વામિનારાયણ મંદિર, કાલુપુર સંસ્થાનના પ.પૂ. મોટા મહારાજ શ્રી તેજેન્દ્રપ્રસાદ મહારાજ ના નિવાસસ્થાને ભાવિ આચાર્ય 108 શ્રી વૃજેન્દ્રપ્રસાદ મહારાજની શુભેચ્છા મુલાકાત લીધી. આ સંસ્થાન થકી શિક્ષા, સ્વાસ્થય અને ભારતીય આધ્યાત્મિક-સાંસ્કૃતિક ક્ષેત્રે થઈ રહેલા જનસેવાના કાર્યો આપણા સૌ માટે પ્રેરણારૂપ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.