Western Times News

Gujarati News

આશિષ વિદ્યાલય પાટણ ખાતે ભારતના બંધારણના  મૂળભૂત  અધિકારો અને બંધારણ ના ઘર વિશે જાણકારી આપી 

૭૧ મા પ્રજાસત્તાક પર્વ નિમિતે પાટણ આશિષ વિધાલય પાટણ ના કાર્યક્રમ મા હાજરી આપી અને ભારત ના બંધારણ ના મૂલભૂત અધિકારો વિશે સમજ અને બંધારણ નુ ઘર વિશે તમામ લોકો જાણતા થાય આ ઘર દરેક સ્કૂલો પંચાયતો અને સરકારી કચેરીઓ સુધી પહોંચે તેવા અભિયાન સાથે બંધારણ નુ ઘર આશિષ વિધાલય ના પ્રિન્સિપાલ શ્રી ઈકબાલભાઈ ને આપવામાં આવ્યુ


જેમા જમીયતે ઊલ્મા હિન્દ ના ઇમરાનભાઈ મૌલવી પણ હાજર રહેલ ત્યારબાદ જમીયતે ઉલ્મા હિન્દ દ્વારા આયોજિત તિરંગા યાત્રા મા જોડાયેલ અને ટાંકવાડા થી મેઈન બજાર થી ડૉ બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા એ ભારતીય સંવિધાન ને સાથે રાખી બંધારણ ને મજબૂત કરવા તથા રક્ષણ કરવા બાબતે સંકલ્પ લેવામા આવેલ નરેન્દ્રભાઈ એમ પરમાર સામાજિક કાર્યક્રર પાટણ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.