Western Times News

Gujarati News

મનોદિવંયાગ લાભાર્થીઓ રથયાત્રામાં દિવ્યાંગ રથ થકી જોડાયા

અમદાવાદ, મેમનગર મા ગુરુકુલ સ્વામિનારાયણ મંદિર ની 18મી રથયાત્રા મા નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલ્ડ ના મનોદિવયાંગ વિદ્યાર્થી ઓનો દિવ્યાંગ રથ પણ છઠ્ઠિ વખત જોડાયો હતો.

દિવ્યાંગ રથ માં બેસી ને આ મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ એ ભગવાન જગન્નાથજી ના રથ સહ સાત કિ.મી નાં રૂટ પર ભ્રમણ કરેલ.સમાજ નો લોકો પણ એમની મળવા આવતા અને દિવ્યાંગ રથ પર થી પ્રસાદી મેળવતા હતા.સોશ્યલ અવેરનેસ માટે સમાજ આવા સ્પેશિયલ ચિલ્ડ્રન થી પરિચિત થાય એનાં માટે આ પર્વ માં રથ નીકાળી કરેલ પરિભ્રમણ નો માર્ગ શ્રેષ્ઠ કહી શકાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.