૫૫,૦૦૦ કરોડના ખર્ચે બનેલો હાઈવે 30 જ દિવસમાં ધોવાયો (જૂઓ વિડીયો)

મુંબઈ/નાગપુર: મહારાષ્ટ્રના ₹ ૫૫,૦૦૦ કરોડના મુંબઈ-નાગપુર સમૃદ્ધિ મહામાર્ગનો એક ભાગ ઉદ્ઘાટનના માત્ર ૩૦ દિવસ પછી જ ભારે વરસાદને કારણે પાણીમાં ગરકાવ થઈ ગયો. 55,000 crore Maharashtra’s Samruddhi Mahamarg: Inaugurated on June 5,2025
આ ઘટનાના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેણે મહામાર્ગના નિર્માણ કાર્યની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. ભારે વરસાદથી નાગપુર નજીક એક્સપ્રેસવે પર પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. આટલા મોટા બજેટ અને આધુનિક દાવાઓ છતાં ટૂંકા ગાળામાં પાણી ભરાવાની ઘટનાએ સત્તાવાળાઓની કામગીરી સામે શંકા પેદા કરી છે.
- ડ્રેનેજ સિસ્ટમની ગંભીર ખામી હોવાની નિષ્ણાતો તરફથી સંભવના દર્શાવવામાં આવી છે.
- સોશિયલ મીડિયામાં વીડિયોઝ અને તસવીરો વાયરલ થવાને કારણે આ ઘટના વધુ ચર્ચામાં આવી છે.
- પ્રશાસન દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે, પણ પરિણામો કેટલા પારદર્શી અને સમર્પિત હશે—તે સમય બતાવશે.
Modi ke Vikas ka#samruddhimahamarg
Currently running as a RIVERDon’t say its the monsoon’s fault 😆😆😆
The project reached its first major milestone in December 2022 when Prime Minister Narendra Modi laid the foundation of the 520-km phase from Nagpur to Shirdi😐😐😐😐😐 pic.twitter.com/XUhdc0v6Li— Sattu (@Sattu94967722) June 27, 2025