Western Times News

Gujarati News

BAPSના ભગવત ચરણ સ્વામીએ નાયબ મુખ્યમંત્રી સાથે શું ચર્ચા કરી?

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ BAPS સ્વામિનારાયણ સંસ્થાની સૌજન્ય મુલાકાત લીધી

આણંદ ખાતે પધારેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ આણંદ ખાતે અક્ષરફાર્મમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની સૌજન્ય મુલાકાત લીધી હતી.

સ્વામિનારાયણ સંસ્થાના ભગવત ચરણ સ્વામીએ નાયબ મુખ્યમંત્રીશ્રીને આવકારી આશિર્વચન આપ્યા હતા. આ સમયે આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી સંજયસિંહ મહિડાઆણંદના સાંસદ શ્રી મિતેશભાઇ પટેલવડોદરા ના સાંસદ શ્રી હેમાંગ જોશીધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલવિપુલભાઈ પટેલચિરાગભાઈ પટેલઅગ્રણી શ્રી સંજયભાઈ પટેલશ્રી નીરવ અમીન ઉપસ્થિત રહ્યા હતા સર્વનું ભગવત ચરણ સ્વામીએ સ્વાગત કરી આશીર્વાદ આપ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.