Western Times News

Gujarati News

ધનસુરાના શ્રી શૂળપાણેશ્વર મહાદેવજીના મંદિરે જીણોદ્વાર અને યજ્ઞ યોજાયો 

ધનસુરા માં તળાવ કિનારે આવેલા શ્રી શૂળપાણેશ્વર મહાદેવજી ના મંદિરે જીણોદ્વાર અને યજ્ઞ યોજવામાં આવ્યો હતો.શ્રી શૂળપાણેશ્વર મહાદેવજી ના મંદિરે જીણોદ્વાર કરવામાં આવ્યો હતો. અને લઘુરુદ્ર યજ્ઞ પણ યોજાયો હતો.સાથે ભગવાન ના આભૂષણો પણ નવા બનાવવામાં આવ્યા હતા.આ મંદિર નવા સુધારા કરી બનાવવામાં આવ્યું છે.જેમાં યજમાનોએ ભાગ લઈ ને લાભ લીધો હતો.આ જીણોદ્વાર અને યજ્ઞમાં સંતો મહંતો અને ગામ અને આજુબાજુના ભકતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન ના દર્શન નો લાભ લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.