Western Times News

Gujarati News

નડીયાદના સુપ્રસિધ્ધ  માઇમંદિરમાં સર્વ ધર્મજ્ઞાતિનો સમુહલગ્ન યોજાયો

૧૬\૨\૨૦ ના રવિવાર રોજ નડીયાદ ના સુપ્રસિધ્ધ  માઇમંદિર માં સર્વ ધર્મજ્ઞાતિ નો સમુહલગ્ન યોજાયો હતો જેમાં ૧૧ યુગલોએ પ્રભુતામાં પગલાં  માંડયા હતા આ  સમુહ લગ્ન માઈ મંદિર ના પ.પુ શ્રીમાઈ ધર્માચાર્ય હરેન્દ્ર બાલેનદું ભગવતી કેશવભવાની મહારાજ ના સાનિધ્ય માં સમુહ લગ્ન  નું આયોજન કરવામાં આવ્યું હતું આ લગ્નોત્સવ પ્રસંગે સંતો મહંતો એ હાજર રહીને  આશીર્વાદ આપ્યા હતા અને મોટી સંખ્યામાં માઈ ભક્તો હાજર રહયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.