Western Times News

Gujarati News

કેશવભવાની જનસેવા ટ્રસ્ટ માઈ મંદિર દ્વારા શાકભાજી કીટનું વિતરણ

લોકડાઉનને લઈને નડિયાદમાં શ્રી કેશવભવાની જનસેવા ટ્રસ્ટ માઈ મંદિર દ્વારા શાકભાજી કીટ નું વિતરણ કરવામાં આવે છે તથા સાંઈ મંદિર પશ્રિમ વિસ્તાર માં રોજ મધ્યમ વર્ગના લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામાંઆવે છે જયારે વોર્ડ નં ૧૦ ના કાઉન્સીલર પ્રીતીબેન મીસ્ત્રી દ્વારા વિવિધ વિસ્તારોમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વિનામુલ્યે શાકભાજી ની કીટ અને ચા- નાસ્તા વ્યવસ્થા કરવામાં આવી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.