Western Times News

Gujarati News

શામળાજી શિતકેન્દ્રના  MPO વિભાગ ના પાંચ કર્મચારીઓનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો

સાબરકાંઠા જિલ્લા ની શ્વેતક્રાંતિ તરીકે જાણીતી સાબરડેરી સંચાલિત અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે આવેલા શિતકેન્દ્ર ના એમ પી ઓ વિભાગ માં સોસાયટી સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા 5 કર્મચારીઓ નો વિદાય સમારંભ આજે  25/5/2020 ના રોજ શામળાજી એમ.પી.ઓ. વીભાગ મા થી નિવૃત્ત થતા શ્રી જગદીશભાઇ પટેલ ઇન્ચાર્જ એમ પી ઓ શામળાજી, .2 ચીમનભાઇ પટેલ 3 જીતાભાઇપટેલ 4 લલીતભાઇ પટેલ અને 5  પુજાભાઇ પટેલ  નૉ શુભેચ્છા કાર્યક્રમ માં સાબરડેરી ના એમ પી ઓ ના  વીભાગીય વડા  શ્રી ડો.એમ. એન. પટેલ ના અધ્યક્ષતામાં યોજાયો માં આવ્યો

જેમા મેનેજર ડો. જે. કે. પટેલ તથા મેનેજર ડો. એચ. એમ. પંચાલ પણ ઉપસ્થિતી માં નિવૃત્ત થતાં કર્મચારી ઓનુ  મોમેન્ટો શાલ અને શ્રીફળ દ્વારાઅભિવાદન કર્યુ. આ કાર્યક્રમ દરમિયાન કોરોના વાયરસ ની મહામારી ને ધ્યાનમાં રાખી માસ્ક અને સોસીયલ ડિસ્ટન્ટ જાળવણી રાખવામાં આવ્યું હતું સભાનુ સંચાલન જસુભાઇપટેલ. ડાહ્યાભાઇ પટેલ તથા હેમંત પટેલએ કર્યુ.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.