Western Times News

Gujarati News

બાલાસિનોર શહેરના કન્ટેરનમેન્ટ વિસ્તારોમાં સેનીટાઇઝીંગ અને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું

કન્ટેનનમેન્ટં વિસ્તા.રોને બેરીકેડીંગ કરી બંધ કરાયા

લુણાવાડા: કોરોના વાયરસની મહામારી સામે દેશ સહિત રાજય મકકમતાથી લડત આપીને કોરોનોને મહાત આપવા તથા સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે જિલ્લાથ કલેકટર શ્રી આર. બી. બારડ અને જિલ્લાહ વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ વહીવટી અને આરોગ્યર તંત્ર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે.

મહીસાગર જિલ્લાવના નાગરિકોની આરોગ્યર સુખાકારી જળવાઇ રહે અને તેઓનું સ્વાદસ્ય્ પ જળવાઇ રહે તે માટે જિલ્લા આરોગ્યર તંત્ર, સામુહિક આરોગ્યવ કેન્દ્રો , પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ હેલ્થ એન્ડઇ વેલનેસ કેન્દ્રો ના તબીબો તેમજ આરોગય કર્મીઓ દ્વારા ગામે-ગામ આરોગ્યદલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

તદ્અનુસાર આરોગ્યછ ટીમ દ્વારા બાલાસિનોરના શહેરી વિસ્તાઓરમાં આવેલ પોઝીટીવ કેસના વિસ્તાોરમાં આરોગ્યાની ટીમ દ્વારા આ વિસ્તાારોને સેનીટાઇઝીંગ કરવાની સાથે આ વિસ્તાીરોમાં બેરીકેડીંગ કરાવી બંધ કરવામાં આવ્યાર હતા. જયારે નાગરિકોની રોગ પ્રતિકારક શકિતમાં વધારો થાય તે માટે ૩૦ લીટર ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યુંવ હતું.

આરોગ્યેની ટીમ દ્વારા દરેક નાગરિકોને સોશિયલ ડીસ્ટવન્‍સીંગ તેમજ કેવી રીતે વારંવાર હાથ ધોવા તે અંગેની સમજ આપવાની સાથે જરૂર વગર ઘરની બહાર ન નીકળવા અને જો ઘરની બહાર નીકળવાનું થાય ત્યાઆરે ફરજિયાત માસ્કન પહેરીને જ બહાર નીકળવા અંગે સમજ આપી સરકાર દ્વારા અવાર-નવાર આપવામાં આવતી સુચનાઓનું પાલન કરી સલામત અને સુરક્ષિત રહેવા પણ સમજાવવામાં આવ્યુંય હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.