Western Times News

Gujarati News

 પ્રથમ જ્યોતિર્લિંગ  શ્રી સોમનાથ મંદિરમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે પ્રથમ ધ્વજારોહણ

 પ્રથમ જ્યોતિર્લિંગ  શ્રી સોમનાથ મંદિરમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે પ્રથમ ધ્વજારોહણ શ્રી અજયપ્રકાશ કલેક્ટર શ્રી ગીર સોમનાથના હસ્તે કરવામાં આવ્યું. પ્રાત:કાળે મહાપૂજન કરી શ્રાવણ માસની પૂજાની શરૂઆત કરવામાં આવી હતીમહાપૂજા , મહામ્રુત્યુંજય યજ્ઞ, સવાલક્ષ બિલ્વપૂજાનો પ્રારંભ કરવામાં આવ્યો.   


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.