Western Times News

Gujarati News

પ્રાંતિજના કમાલપુર ખાતે ઉકાળાનુ વિતરણ કરવામાં આવ્યું

 પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના કમાલપુર ખાતે જાયન્ટસ ગુપ ઓફ પ્રાંતિજ અને એકલવ્ય ફાઉન્ડેશન પ્રાંતિજ દ્વારા કમાલપુર વણકર વાસ માં અમૃત પેય ઉકાળો પીવડાવવામાં આવ્યો હતો .

પ્રાંતિજ ખાતે કાર્યરત જાયન્ટસ ગુપ ઓફ પ્રાંતિજ તથા એકલવ્ય ફાઉન્ડેશન પ્રાંતિજ દ્વારા આજે ઉકાળો બનાવી પ્રાંતિજ ના કમાલપુર ખાતે આવેલ વણકર વાસ ખાતે પીવડાવવામાં આવ્યો હતો

તો આ પ્રસંગે ર્ડા.એન.કે.ડેરિયા મેમ્બર સ્પેશ્યલ કમિટી જાયન્ટસ વેલફેર ફાઉન્ડેશન મુંબઈ  , જાયન્ટસ મંત્રી હાર્દિકભાઇ બ્રહ્મભટ્ટ  ,  સંજય ભાઇ પટેલ  , જાયન્ટસ સભ્ય અને કમાલપુર ના વતની આસિત ભાઇ વણકર ઉપસ્થિત રહ્યા હતા તો કમાલપુર વણકર વાસ વિસ્તારોમાં રહેતા વણકર સમાજ ના રહીશો ને અમૃત પેય ઉકાળો પીવડાવવામાં આવ્યો હતો .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.