Western Times News

Gujarati News

એસ.પી. યુનિ.ના ઈન્ચાર્જ રજીસ્ટ્રારને એન.એસ.યુ. દ્વારા આવેદનપત્ર

(પ્રતિનિધિ) આણંદ : વલ્લભ વિદ્યાનગર સ્થિર સરદાર પટેલ યુનિ.માં અલગ-અલગ વિદ્યાશાખાઓમાં અભ્યાસક્રમ બદલાઈ રહયા છે આગળ પણ વાર્ષિક પધ્ધતિ દ્વારા વિદ્યાર્થી અધૂરી ડીગ્રીએ ફરીરહયા છે સીબીસીએસના વિદ્યાર્થીઓને કેરી ફોરવર્ડ કરવા તથા એન.પી.ટી.એ.નું ખોટુ અર્થઘટન કરી વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડી રહયું છે તેના વિરોધમાં એન.એસ.યુ. દ્વારા વિદ્યાનગર શહીદ ચોકમાં વા.ચા.ની ઠાઠડી કાઢીને વિરોધ વ્યકત કર્યો હતો તેમજ ઈ.ચાર્જ રજીસ્ટ્રાર તુષાર મજમુદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.