Western Times News

Gujarati News

વડાપ્રધાનને અમદાવાદ એરપોર્ટ ખાતેથી ભાવસભર વિદાય અપાઇ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતનો બે દિવસીય પ્રવાસ પૂર્ણ કરી અમદાવાદ વિમાની મથકેથી નવી દિલ્હી જવા વિદાય લીધી ત્યારે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, પ્રોટોકોલ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદના મેયર શ્રીમતી બીજલબેન પટેલ તેમજ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ અને સાંસદશ્રી સી.આર પાટીલ, મુખ્ય સચિવ શ્રી અનિલ મૂકિમ,પોલીસ મહાનિદેશક શ્રી આશિષ ભાટિયા અને અમદાવાદ જિલ્લા કલેકટર શ્રી સંદીપ સાંગલેએ તેમને ભાવસભર વિદાય આપી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા ખાતે વોટર એરોડ્રામનું ઉદઘાટન કરી દેશની પહેલી સી-પ્લેન સર્વિસ નો શુભારંભ કરાવતા પ્રધાનમંત્રી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.