Western Times News

Gujarati News

કાંકરિયા ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

દિવાળીની રજાઓમાં અમદાવાદના નાગરિકો કાંકરિયા તળાવ અને તેની આસપાસ બગીચાઓમાં ઉમટી પડ્યા હતા. હાલમાં કોરોનાના કેસો વધી રહ્યા હોવા છતાં લોકો બિન્દાસ પણે શહેરમાં ફરી રહ્યા છે.

મોટાભાગે લોકો માતર ફરતા જણાયા હતા. અમદાવાદમાં જે પ્રમાણે કેસો વધી રહ્યા છે તે પ્રમાણે એવું લાગી રહ્યું છે કે ફરીથી કોરોના નો વિસ્ફોટ થઈ શકે છે. તસવીરો જયેશ મોદી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.