Western Times News

Gujarati News

અમદાવાદ – નિઝામુદ્દીન સ્પેશિયલ કોસી કલાં સ્ટેશન યાર્ડના રિમોડેલિંગના કામને કારણે રદ કરવામાં આવશે

Files photo

ઉત્તર રેલવે કોસી કલાં સ્ટેશન પર યાર્ડના રિમોડેલિંગના કાર્યને કારણે અમદાવાદ ડિવિઝન ની અમદાવાદ-નિઝામુદ્દીન – અમદાવાદ સ્પેશિયલ ટ્રેન પ્રભાવિત રહેશે. જેની વિગતો નીચે મુજબ છે: –

28 નવેમ્બર 2020 ના રોજ અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 02917 અમદાવાદ-હઝરત નિઝામુદ્દીન સ્પેશિયલ ટ્રેન અને 29 ડિસેમ્બર, 2020 ના રોજ હઝરત નિઝામુદ્દીનથી ચાલતી ટ્રેન નંબર 02918 હઝરત નિઝામુદ્દીન –અમદાવાદ સ્પેશિયલ ટ્રેન રદ રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.