Western Times News

Gujarati News

કર્નલ સોફિયા કુરૈશીએ ‘ઑપરેશન સિંદૂર’ વિશે શું માહિતી આપી?

બુધવારે સવારે “ઓપરેશન સિંદૂર” વિષે જણાવતાં કર્નલ સોફિયા કુરૈશીએ જણાવ્યુ હતું કે,  જે ભારતીય સશસ્ત્ર દળો દ્વારા પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદી માળખાને નિશાન બનાવતા હતા, જેમાં તાજેતરના પહલગામ આતંકવાદી હુમલાઓના બદલામાં નવ સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

(જૂઓ નીચેનો વિડીયો)

આ ઓપરેશન અંગે વિદેશ સચીવ વિક્રમ મિસરીએ પ્રેસ કોન્ફરન્સમાં વધુ વિગતો આપી હતી.

(જૂઓ નીચેનો વિડીયો)

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.