Western Times News

Gujarati News

Search Results for: જમ્મુ

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં એક સમિટિમાં કહ્યું કે કલમ ૩૭૦ને રદ કરવાનો નિર્ણય રાજનીતિક રીતે કઠિન લાગી શકે છે...

શ્રીનગર,  ઉત્તર કાશ્મીરના કેટલાક વિસ્તારમાં વહેલી પરોઢે ભારે હિમવર્ષા વચ્ચે ભેખડ ધસી પડતા ચાર જવાનોના મોત થયા છે. કુંપવારા જિલ્લાના...

હિમાચલપ્રદેશ અને ઉતરાખંડના જુદા જુદા ભાગોમાં પણ વરસાદ અને હિમવર્ષાથી ચારેબાજુ બરફની ચાદર છવાઇ નવી દિલ્હી, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર અને...

નવીદિલ્હી: જમ્મુ કાશ્મીરના શ્રીનનગર અને કાશ્મીરના વિસ્તારોમાં બુધવારની રાત્રે હિંસા અને ચેતવણી ભરેલા પોસ્ટર્સ નજરે પડ્યા બાદ ગઇકાલે ગુરૂવારના દિવસે...

નવી દિલ્હી, જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ જીસી મુર્મૂએ કહ્યું કે, કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જલ્દી જ વિધાનસભા ચૂંટણી યોજાશે. તેમણે કહ્યું જિલ્લાના તલવાડામાં...

જમ્મુમાં બરફ વર્ષા થતાં ગુજરાતમાં ઠંડી વધશે જમ્મુ, આમ ડીસેમ્બરમાં થતી હીમવર્ષા નવેમ્બરમાં આવેલ હવામાનમાં પલટો આવી જતાં હીમવર્ષા થવાને...

શ્રીનગર, શ્રીનગરનાં બાની શહેર નજીક જમ્મુ-કાશ્મીર બેંકની એક કેશ વાન 500 મીટર ઉંડી ખાઈમાં પડી ગઈ હતી.જેમાં ચાર કર્મચારીઓના કરૂણમોત...

આર.કે. માથુરે લદ્દાખના પહેલા ઉપરાજ્યપાલ તરીકે શપથ લીધા શ્રીનગર, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકો માટે આજે ૩૧ ઓક્ટોબરની સવાર કંઈક અલગ...

શ્રીનગર, જમ્મુ કાશ્મીરની કેન્દ્ર શાસિત પ્રદેશના રૂપમાં ૩૧ ઓકટોબરે પુર્નરચના કરવાની છે આ માહિતી ગૃહ મંત્રાલયના એક અધિકારીએ આપી છે....

નવીદિલ્હી, જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં કામ કરનાર સરકારી કર્મચારીઓને સરકાર તરફથી દિવાળીની ભેટ આપવામાં આવી છે. ગૃહ મંત્રી અમિત શાહ...

મોબાઇલ સેવા શરૂ કરવાની જાહેરાત બાદ સ્થાનિક લોકોને મોટી રાહત: મોબાઇલ ઇન્ટરનેટ હાલ બંધ રાખવા નિર્ણય શ્રીનગર, જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ...

શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરની અર્થવ્યવસ્તાની લાઈફલાઈન એવા પર્યટકોની અવરજવર પર જે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો તે હવે હટાવી દેવાયો છે....

દ્વાસ, જમ્મુ કાશ્મીરમાં ઠંડીની શરૂઆત પહેલા આતંકવાદીઓને મોકલવા માટે પાકિસ્તાને પુરી શÂક્ત લગાવી દીધી છે.પરંતુ સુરક્ષા દળોની સતર્ક દેખરેખને કારણે...

જમ્મુ :  જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોએ એક મોટી ત્રાસવાદી યોજનાને નિષ્ફળ બનાવી દીધી છે. ત્રાસવાદીઓના હુમલાના એક ખતરનાક કાવતરાને નિષ્ફળ...

શ્રીનગર,  જમ્મુ કાશ્મીરમાં લશ્કરે તોઈબાના ખૂંખાર ત્રાસવાદી આશિફને ઠાર કર્યા બાદ પોલીસને ગુરૂવારે ફરી મોટી સફળતા હાથ લાગી છે. પોલીસે...

શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં મોહર્રમ પર્વને લઇને અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. હિંસાની દહેશતને ધ્યાનમાં લઇને તમામ જગ્યા...

શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ની નાબૂદી બાદ રાજ્યના વિકાસ માટે અતિ ઝડપથી પગલા લેવાના પ્રયાસો શરૂ થઇ ચુક્યા છે....

કારગિલ : કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથસિંહે આજે લેહમાં ૨૬માં ખેડૂત-જવાન વિજ્ઞાન મેળાનું ઉદ્‌ઘાટન કર્યું હતું. કલમ ૩૭૦ની નાબૂદી બાદ કેન્દ્ર શાસિત...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.