Western Times News

Gujarati News

જોઈન્ટ પોલીસ કમીશ્નર અજય ચૌધરીએ મોડી રાતે ગરીબો તેમજ ઘરવિહોણા લોકોને ધાબળા આપીને સેવાનું કામ કર્યું -ટીમ સાથે મળીને સિવિલ...

સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશો દેશના બંધારણને અનુસરી ચૂકાદા આપે છે ! સાચા સનાતની ધર્મગુરૂ શંકરાચાર્યાે શાસ્ત્રો અને શ્રીમદ્દ ભગવદ્દગીતાના ઉપદેશને "ધર્મ"...

દુષ્કર્મ આચરી લગ્ન કરવાનું વચન આપી વિપુલે યુવતીને કહ્યું કે "તેરે સે જો ઉખાડતા હૈ વો ઉખાડ લેના" અને પછાત...

બર્ડહીટનું જોખમ ટાળવા હવે પક્ષીઓને ભગાડતી અધતન સાઉન્ટ સીસ્ટમ લગાવાઈ અમદાવાદ એરપોર્ટ પર વિમાન ઉતરે ત્યારે સિંહ, વાઘ, દીપડાના અવાજ...

એનએફઓ 04 ડિસેમ્બર, 2024થી ખૂલે છે અને 18 ડિસેમ્બર, 2024થી બંધ થાય છે ઇક્વિટી, ગોલ્ડ અને ડેટ/આર્બિટ્રેજ મોડ્સમાં ડાયનેમિકલી રોટેટ થવાની...

સાસરીયાંના ત્રાસના કારણે દીકરીએ આત્મહત્યા કરીઃ માતાનો આક્ષેપ (એજન્સી)અમદાવાદ, ઓઢવ વિસ્તારમાં મહીલાએ આત્મહત્યા કરતા તેના સાસરીયાએ બારોબાર લાશનો અંતીમ સંસ્કાર...

રાણીપની વર્ષો જુની ડ્રેનેજ લાઈન અપગ્રેડ કરવામાં આવશે (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરના ઘણા વિસ્તારોમાં નર્મદાના પાણી સપ્લાય થતા નથી તેથી...

ચિરાગની વાતોમાં આવેલા તબીબોએ દર્દીઓને ખ્યાતિમાં મોકલ્યા હતા (એજન્સી)અમદાવાદ, નિર્દાેષ લોકોના જીવ લેનાર ખ્યાતિકાંડની તપાસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચને ચિરાગ, મિલિંદ...

ર૦૧૮માં તત્કાલિન કમિશનરે કરેલા ઠરાવને ‘મેટ’ના સંચાલકો ઘોળીને પી ગયા (દેવેન્દ્ર શાહ) અમદાવાદ, લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી ૧૯૩૧માં કાર્યરત...

(એજન્સી)નવી દિલ્હી, એક્ટર વિક્રાંત મૈસી આજના દિવસે ખૂબ ચર્ચામાં રહ્યો છે. તેણે પોતાની રિટાયરમેન્ટની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા. ૩૭...

વિંડફાલ ટેક્સ નાબૂદ કરતા ઓઈલ કંપનીઓને રાહત-ભારત સરકારે સૌપ્રથમ ૧ જુલાઈ, ૨૦૨૨ના રોજ વિંડફાલ પ્રોફિટ ટેક્સ લાદવાનો નિર્ણય લીધો હતો...

કેનેડામાં સાત લાખ વિદેશી વિદ્યાર્થીઓ પર આફત -ભારતીયો પરત ફરે તેવી સ્થિતિ -વર્ષ ૨૦૨૫માં ૫૦ લાખ ટેમ્પરરી પરમિટની મુદત પૂરી...

~ એડવાન્સ્ડ જેનેટિક ટેસ્ટિંગ દંપતીને દુર્લભ રોગપ્રતિકારક વિકૃતિને કારણે બાળક ગુમાવ્યા પછી તંદુરસ્ત બાળક મેળવવામાં મદદ કરે છે ~ 30 વર્ષીય મહિલા, માયા (નામ...

જેમ જેમ વર્ષ સમાપ્ત થઈ રહ્યું છે, સૌથી વધુ પ્રિય હકીકતલક્ષી મનોરંજન ચેનલોમાંનું એક, સોની બીબીસી અર્થ, ત્રણ આકર્ષક નવા...

મુંબઈ, એક્ટર દિવ્યેન્દુ શર્માએ પ્રાઈમ વીડિયોની વેબ સિરીઝ ‘મિર્ઝાપુર’માં મુન્ના ભૈયાની ભૂમિકા ભજવી હતી. તેનું આ પાત્ર ખૂબ પ્રખ્યાત થયું...

મુંબઈ, કલ્કિ કોચલીને અનુરાગ કશ્યપની ફિલ્મ ‘દેવ ડી’થી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. ફિલ્મમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા....

મુંબઈ, અનન્યા પાંડેએ તેના પિતા ચંકી પાંડેને પોતાને ફિલ્મો વિશે ગાઈડ નહિ કરવા જણાવ્યું છે. ચંકીની સલાહથી જ અનન્યાએ ‘લાઈગર’...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.