ચોરાયેલી-ખોવાયેલી કે રિકવર/કબજે કરેલી ચિજવસ્તુઓ મૂળ માલિકોને વગર ધક્કે ખૂબ ઓછા સમયમાં પરત અપાવી દેતી પહેલ એટલે 'તેરા તુજકો અર્પણ': ...
આ છટકુ વિરાટનગર વિસ્તારની અંબિકાનગર સોસાયટીના મકાન નં. એ/૫૨ ખાતે લાંચ લેતા ઝડપી લીધા હતા અમદાવાદ શહેરમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો...
કચ્છ જિલ્લામાં ભારે વરસાદના લીધે GSRTC ના કુલ ૧૦ રૂટ બંધ કરવામા આવ્યા ભુજ, કચ્છ જિલ્લામાં છેલ્લા બે દિવસ દરમિયાન...
પોળો નદીના પ્રવાહમાં ફસાયેલા અમદાવાદના ૬ યુવકોનું રેસ્કયુ પ્રતિનિધિ.મોડાસા, વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે વહેલી સવારે વહેલા ૦૬ઃ૦૦ વાગ્યાના અરસામાં...
ગાંધીનગર, ગુજરાત માહિતી આયોગ, ગાંધીનગર દ્વારા તા. ૨૨/૮/ ૨૫ના દિવસે એક ઐતિહાસીક નિર્ણય લેવામાં આવ્યો છે. જેમા ઠરાવાયું છે કે...
ભુપેન હજારીકાની જન્મજયંતીએ PM મોદીના શ્રદ્ધાંજલિ શબ્દો : “ભારતના અદ્વિતીય સ્વરોમાંના એક” જન્મશતાબ્દી વર્ષની શરૂઆત સાથે PM મોદીએ યાદ કર્યા...
અંધજન મંડળ અને સ્વાભિમાન ગ્રુપના સહયોગથી ₹23 લાખના વિવિધ સાધનો અને સહયોગ એનાયત કરવામાં આવ્યા Ahmedabad, અંધજન મંડળ દ્વારા સ્વાભિમાન...
Ahmedabad, રેલવે હેલ્પલાઇન પોર્ટલ પર મળેલી ફરિયાદ સંદર્ભ નંબર 2025090702344 મુજબ, ટ્રેન સંખ્યા 16613ના જનરલ કોચમાં વડોદરાથી અમદાવાદ વચ્ચે એક વ્યક્તિ દ્વારા પોતાને...
તિરુપતિ, આંધ્રપ્રદેશ અને તેલંગાણાના તમામ મંદિરો ચંદ્રગ્રહણ બાદ શુદ્ધિકરણ વિધિઓ પૂર્ણ થયા પછી સોમવારની વહેલી સવારે ફરીથી ખુલ્યા. તિરુમાલા ખાતે...
પોર્ટ, એરપોર્ટ, પાવર પ્લાન્ટ અને ટાઉનશીપ બનાવવાનો પ્રોજેક્ટઃ નિકોબાર આયલેન્ડને બીજું હોંગકોંગ જેવું બનાવવા સરકારની યોજના “પ્રોજેક્ટ ઝડપથી આગળ...
*ખરીફ પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા થયેલી નોંધણીમાં દર્શાવેલ પાક અને સર્વે નંબરનો ડિજિટલ ક્રોપ સર્વે અને સેટેલાઈટ ઈમેજ આધારિત...
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત જિલ્લા સ્તરીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉદ્યોગ અને...
ગુજરાત એસ.ટી. નિગમની તમામ પ્રકારની બસમાં રાજ્યમાં અને રાજ્ય બહાર આજીવન નિ:શૂલ્ક મુસાફરીનો લાભ આપવાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય...
*રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આર્ય સમાજના આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળ સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સૌજન્ય મુલાકાતે* રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આર્ય...
રાધનપુર, ઉમરગામ, ભચાઉ, લાખણી, તલોદ, પાલનપુરમાં ૪-૪ ઈંચથી વધુ વરસાદ Ø રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ વરસાદ ૧૦૨.૮૯ ટકા : સૌથી વધુ દક્ષિણ રીજીયનમાં ૧૦૭.૯૯ ટકા જેટલો...
*રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ* *સરદાર સરોવર ડેમમાં ૯૧.૨૬ ટકા જળ સંગ્રહ : ૨૦૬ જળાશયો પૈકી ૧૨૩ ડેમ...
અમદાવાદ : રવિવારે ભારે વરસાદને કારણે બોપલ વકીલ બ્રીજ નજીક આવેલી સરસ્વતી હોસ્પિટલના પાર્કિંગ લોટની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી....
બોટાદ, બોટાદમાં ચોરી, લૂંટ અને હેરાફેરીના કિસ્સાઓ વધવા લાગ્યા છે. ફરી એક વખત બોટાદમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો. ગઢડા પોલીસે...
ટેરિફ વિવાદ, ભારત સાથે વણસી રહેલા સંબંધો અને વોશિંગ્ટન ડીસીમાં નેશનલ ગાર્ડ્સ તૈનાત કરવાના નિર્ણયોનો ભારે વિરોધ (એજન્સી)વોશિંગ્ટન, અમેરિકાના પ્રમુખ...
અમદાવાદ પ્લેનક્રેશ દૂર્ઘટનામાં મૃત્યુ પામનારા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મૃતકોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આજથી...
અમદાવાદ : શહેરના કાલુપુર સ્વામીનારાયણ મંદિર નજીક રાજા પરષોત્તમની ખડકી પાસે આવેલું એક જૂનું મકાન સોમવારે અચાનક ધરાશાયી થયું હતું....
બંટી-બબલીએ ધારાસભ્યના પીએ તરીકે ઓળખ આપીને ડોક્ટર પાસેથી 50 લાખ પડાવ્યા અમદાવાદના આંકોલવાડીમાં રહેતા એક દંપતિએ જૂનાગઢના તબીબ સાથે મિત્રતા કેળવીને દિલ્હીમાં...
હળવદનો બ્રાહ્મણી-2 ડેમ ઓવરફ્લો થતાં તંત્ર દ્વારા તેનો એક દરવાજો દોઢ ફૂટ ખોલીને 1400 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું બનાસકાંઠા સહિત...
અમદાવાદ: ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદના સુભાષ બ્રિજ પાસેનો રિવરફ્રન્ટ વોક વે ડૂબ્યો છે. જે જોવા માટે...
Ø જૈન આચાર્ય લોકેશજી આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીની દિલ્હીથી વૃંદાવન પદયાત્રામાં સાથે ચાલશે Ø પદયાત્રાની તૈયારીઓ માટે ઉદાસીન આશ્રમમાં સંત પરિષદનું આયોજન થયું દિલ્હી...
