Western Times News

Gujarati News

(એજન્સી)અમદાવાદ, ગુજરાતના સામુદાયિક કેન્દ્રો અને જિલ્લા પ્રાથમિક કેન્દ્રોમાં ઘણા આરોગ્ય કર્મચારીઓને તેમની સેવાઓમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. આરોગ્ય કર્મચારીઓને કામ...

(એજન્સી)નવી દિલ્હી,  ભારતની સુપ્રીમ કોર્ટે પર્યાવરણને નુકસાન પહોંચાડનારાઓ સામે કડક વલણ અપનાવ્યું અને કહ્યું કે ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપનારાઓ પ્રત્યે...

સાંજ સમાચાર દ્વારા રાજકોટ ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને શ્રી પ્રદિપભાઈને તેમજ સાંજ સમાચાર પરિવારને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શુભકામના પાઠવી...

ભારતમાં અમેરિકાની વ્હિસ્કી અને મોટરસાયકલ થશે સસ્તી (એજન્સી)નવી દિલ્હી, ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના પ્રમુખ બન્યા બાદ ટેરિફ વોરની આગાહી સાથે સમગ્ર...

રેપ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટનો ચુકાદો અમાનવીય-હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા આ ચુકાદાને સુપ્રીમ કોર્ટે અસંવેદનશીલ ગણાવી સ્ટે મૂક્યો નવી દિલ્હી, દેશની...

૨૭ માર્ચ - વિશ્વ રંગભૂમિ દિવસ -ગુજરાતની વિવિધ યોજનાઓ અને વિકાસયાત્રાને પરંપરાગત માધ્યમ થકી સમાજના દરેક વર્ગ સમક્ષ ઉજાગર કરતો...

જૈવિક ખેતી (ઑર્ગેનિક ખેતી) અને પ્રાકૃતિક ખેતી વચ્ચે જમીન-આસમાનનું અંતર છે : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પહેલને પગલે...

મુંબઈ, સાઉથ સિનેમાના દિગ્ગજ એક્ટર શિહાન હુસૈનીએ દુનિયાને અલવિદા કહી દીધું છે. શિહાન હુસૈનીનું ચેન્નાઈની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન...

મુંબઈ, સ્ટેન્ડઅપ કોમેડિયન સમય રૈનાએ ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ પર પોતાની અને રણવીર અલ્હાબાદિયાએ માતા-પિતાના સંબંધો પર કરેલી ટિપ્પણી પર ચાલેલા...

મુંબઈ, ફરાહ ખાન મુશ્કેલીમાં હોય તેવું લાગે છે. સોશિયલ મીડિયા પ્રભાવક અને ‘બિગ બોસ ૧૩’ ના સ્પર્ધક હિન્દુસ્તાની ભાઉએ હોળીના...

અમદાવાદ, અમદાવાદ જિલ્લાના દેત્રોજમાં આવેલા ભાટ વાસણા ગામમાં રહેતા શખ્સે તેની બહેન સાથે એક યુવકને પ્રેમસંબંધ હોવાની શંકા રાખીને જાહેરમાં...

ભાગલપુર, ભાગલપુર જિલ્લાના લોદીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે એક આઈસ્ક્રીમ વેચનાર દુકાનદારની હત્યા કરવામાં આવી હતી. કારણ ફક્ત...

નવી દિલ્હી, વહેલી સવારે એક મોટી કાર્યવાહી હાથ ધરતાં સીબીઆઈ ટીમે છત્તીસગઢની રાજધાની રાયપુર અને ભિલાઈમાં દરોડા પાડ્યા હતા. તપાસ...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે પર્યાવરણને નુકસાન પહોંચાડનારાઓ સામે કડક વલણ અપનાવ્યું અને કહ્યું કે ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપનારાઓ પ્રત્યે કોઈ...

નવી દિલ્હી, સેલિબ્રિટી મેનેજર દિશા સાલિયાનના રહસ્યમય મોતના મામલે પાંચ વર્ષે આશ્ચર્યજનક વળાંક આવ્યો છે. બોલિવૂડ સ્ટાર સુશાંતસિંહ રાજપૂતના મેનેજર...

ઔરૈયા, ઉત્તરપ્રદેશના મેરઠના બહુચર્ચિત સૌરભ રાજપૂત હત્યાકાંડ જેવો એક વધુ મામલો ઔરૈયામાંથી સામે આવ્યો છે. આ મામલામાં પોલીસે કેટલાક સનસનીખેજ...

નવી દિલ્હી, સરકારે કાન આમળ્યા પછી ૩૦,૦૦૦થી વધુ કરદાતાઓ ૨૦૨૪-૨૫ના નાણાકીય વર્ષના તેમના આવકવેરા રિટર્નમાં સુધારો કરી આશરે રૂ.૩૦,૨૯૭ કરોડની...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.