Western Times News

Gujarati News

રાજ્યમાં તા.૨૭ જૂનથી ૧૦મી જુલાઈ દરમિયાન ‘દંપતિ સંપર્ક પખવાડિયુ’ જ્યારે તા.૧૧ જુલાઈથી તા.૨૪ જુલાઈ, ૨૦૨૩ સુધી ‘જનસંખ્યા સ્થિરતા પખવાડિયુ’ મનાવાશે...

ભરૂચના શુક્લતીર્થ ખાતે પાયલોટ પ્રોજેક્ટ તરીકે કાર્યરત કરાયેલા "ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ"થી ગંદા પાણીને ચોખ્ખું બનાવી બિનઉપયોગી પાણીને ઉપયોગી બનાવી...

મુંબઈ, વિકી કૌશલ અને કેટરીના કૈફ કમિટમેન્ટના કારણે પોતપોતાની પર્સનલ લાઈફમાં અત્યંત વ્યસ્ત રહે છે. જેના કારણે તેઓ એકબીજાને વધારે...

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં અને રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકામાં ૬ ઇંચથી વધુ વરસાદ: જ્યારે અબડાસા, સુઈગામ, ખંભાળિયા, ઉપલેટા, તલોદ, વંથલીમાં...

મુંબઈ, સંજીવ કુમારે તેમના કરિયરમાં અનેક પ્રકારની પડકારજનક ભૂમિકાઓ ભજવી જે પૈકી રોમાન્ટિક, હાસ્ય અને ગંભીર ભૂમિકાઓમાં તેઓને વધુ પસંદ...

મુંબઈ, બોલિવૂડ અભિનેત્રી અમીષા પટેલ આજકાલ પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં છે. થોડા સમય પહેલા તેણે પોતાની જ ફિલ્મ 'ગદર 2'ના...

નવી દિલ્હી, દેશભરમાં વરસાદને કારણે હાહાકાર મચી ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી મુશળધાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. સોમવારે...

શું તમારા બાળકને રોગપ્રતિરોધક રસી અપાવી છે?-ગુજરાત સરકાર દ્વારા સાર્વત્રિક રસીકરણ અભિયાન-અંતર્ગત ૧૦ પ્રકારના રોગ સામેની પ્રતિરોધક રસી સંપૂર્ણપણે વિનામૂલ્યે...

છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં ૪૮,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ અપાયો- આદિજાતિ વિકાસ નિયામક શ્રી સુપ્રિતસિંહ ગુલાટી વિદ્યાર્થી ઘરે બેઠા...

ઓઢવ ખાતે પરીક્ષા આપવા માટે આવેલ મહીલા પરીક્ષાર્થીનુ બાળક રોતું હોય જેથી મહિલા પરીક્ષાથી નું પેપર દરમિયાન સમય બગડે નહીં...

દિલ્હી, હિમાચલ પ્રદેશ સહિતનાં રાજ્યોમાં શાળાઓમાં રજા જાહેર કરાઈઃ અનેક ગાડીઓ પાણીમાં તણાઈઃ યમુના સહિતની નદીઓમાં પૂરઃ લાપતાં વ્યક્તિઓની શોધખોળ...

કેનેડામાં ખાલિસ્તાની અને ભારતીયો સામસામે બ્રેમ્પટન, કેનેડામાં ભારતીય વાણિજ્ય દૂતાવાસની બહાર લગભગ ૨૫૦ ખાલિસ્તાની વિરોધીઓએ ધ્વજ લહેરાવ્યો અને સૂત્રોચ્ચાર કર્યા....

અગ્નિવીરોને આર્મીમાં એન્ટ્રી આપવાની તૈયારી (એજન્સી)નવી દિલ્હી, ઈન્ડિયન આર્મી ઈચ્છે છે કે અગ્નિવીરોમાંથી ૪ વર્ષ પછી લગભગ ૫૦ ટકા અગ્નિવીરોને...

અમદાવાદ, રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ છે. હાલ વરસાદે રાજ્યભરમાં જમાવટ કરી છે. રાજ્યમાં હાલ એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ...

છેલ્લા ૪ વર્ષમાં ગુજરાતમાં સરેરાશ વાર્ષિક ૮.૫ લાખ મૅટ્રિક ટન મત્સ્ય ઉત્પાદન (એજન્સી)ગાંધીનગર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બ્લૂ ઇકોનોમીને સતત...

(એજન્સી)વડોદરા, હાલમાં અમરનાથ યાત્રા ખરાબ વાતાવરણને કારણે અટકાવી દેવામાં આવી છે. ત્યારે બાબા અમરનાથની યાત્રાએ ગયેલા શહેરના વેમાલી ગામના માજી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.