Western Times News

Gujarati News

Search Results for: પુણે

પુરંદરેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ સ્થિતિ ગંભીર થતાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા નવી દિલ્હી,  ભારતના જાણીતા ઈતિહાસકાર અને...

નવી દિલ્હી, ભારતના જાણીતા ઈતિહાસકાર અને લેખક બાબાસાહેબ પુરંદરેનું સોમવારે સવારે પુણેની દીનાનાથ મંગેશકર મેમોરિયલ હોસ્પિટલ ખાતે અવસાન થયું છે. તેઓ...

મુંબઈ, નવાબ મલિક અને એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને લઈને ખુબ હલચલ ચાલુ છે. આવામાં નવાબ મલિક મંગળવારે દેવેન્દ્ર ફડણવીસની વિરુદ્ધ...

મુંબઈ, મુંબઈ ક્રુઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની ધરપકડ બાદ મહારાષ્ટ્રના મંત્રી અને એનસીપીના નેતા નવાબ મલિક સરેઆમ એનસીબીના ઝોનલ ડિરેક્ટર...

પુણે: હોમિયોપેથીના ક્ષેત્રમાં ઉત્તમ અને પ્રશંસનીય કાર્ય કરનાર ડો. અમરસિંહ નિકમને 'નેલ્સન મંડેલા નોબલ પીસ એવોર્ડ 2021'થી સન્માનિત કરવામાં આવ્યા...

મુંબઈ, દેશમાં ટ્રાફિક અકસ્માતો સંબંધે નેશનલ ક્રાઈમ રેકોર્ડ્‌સ બ્યુરો (એનસીઆરબી) દ્વારા પ્રકાશિત થયેલા ડાટા અનુસાર ૨૦૨૦ દરમ્યાન અકસ્માતોને કારણે થયેલા...

ઇન્ડિયન બ્યુટિશિયન વેલ્ફેર એસોસિએશન દ્વારા અમદાવાદના જાણીતા મેકઅપ આર્ટિસ્ટ અને હેર સ્ટાઇલિસ્ટ સુમન ડી હરિયાણીને એ.પી .જે. અબ્દુલ કલામ પ્રોફેશનલ એવોર્ડ્ એનાયત અમદાવાદ, તાજેતરમાં ઇન્ડિયન બ્યુટિશિયન વેલ્ફેર એસોસિએશન દ્વારા 3જી ઓક્ટોબર 2021ના રોજ ગોવા ખાતે એ.પી. જે અબ્દુલ કલામ પ્રોફેશનલ એવોર્ડ્સ...

મુંબઇ, આર્યન ખાન કેસમાં એનસીબીએ સાક્ષી કિરણ ગોસાવીને મહારાષ્ટ્ર પોલીસે પકડી પાડ્યો છે. કિરણ પર ૨૦૧૮માં છેતરપિંડીનો કેસ નોંધાયો હતો....

મુંબઈ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે ફરીથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)ની ટીકા કરી હતી અને કહ્યું હતું કે, મહારાષ્ટ્ર જાણે...

અમદાવાદ, દિવાળીનો તહેવાર હવે નજીક છે ત્યારે ડુંગળી-ટામેટાના ભાવ આસમાને પહોંચી ગયા છે. અમદાવાદમાં ડુંગળી ૫૦થી૬૦ રૂપિયે કિલો વેચાય છે....

મુંબઈ, લખીમપુર કાંડના વિરોધમાં મહારાષ્ટ્ર સરકારે આજે રાજ્યમાં બંધનું એલાન કરેલું છે. ખૂબ જ શાંતિપૂર્ણ રીતે બંધનું પાલન કરાવવાનો દાવો...

નવી દિલ્હી, ચેન્નઈ સુપર કિંગ્સ આઇપીએલ ૨૦૨૧ની ફાઇનલમાં પહોંચનારી પહેલી ટીમ બની છે. પહેલી ક્વોલિફાયરમાં દિલ્હી કેપિટલ્સને ૪ વિકેટથી હરાવ્યું.ચેન્નઈની...

નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટની હરાજીનો ગઈ કાલે અંતિમ દિવસ હતો. લોકોમાં પ્રધાનમંત્રીને મળેલી ભેટમાં મળેલી કલાકૃતિઓ, સ્મૃતિ ચિન્હો...

મુંબઇ, મહારાષ્ટ્ર એનસીપી કાર્યાલયમાં પત્રકાર પરિષદમાં મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે કે જણાવ્યું હતું કે મનીષ ભાનુસાલી ૨૧ સપ્ટેમ્બરે દિલ્હીમાં કેન્દ્રીય...

મુંબઇ, કોરોનાના સતત વધતા મામલાઓને જાેતા પુણેથી આશરે ૧૨૨ કિલોમીટર દૂર અહમદનગર જિલ્લાના ૬૧ ગામોમાં ૧૩ ઓક્ટોબર સુધી કડક લોકડાઉન...

નવીદિલ્હી, વિજ્ઞાન અને ટેકનોલોજી માટે દેશનો સર્વોચ્ચ વિજ્ઞાન પુરસ્કાર પ્રાપ્ત કરનાર ૧૧ વૈજ્ઞાનિકોના નામ શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ ૨૦૨૧ માટે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.