Western Times News

Gujarati News

Search Results for: બેરોજગાર

સુરત: સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી આપઘાતની વધારે પડતી ઘટનાઓ ઘટી રહી છે. આર્થિક સંકડામણ અને પારિવારિક પ્રશ્નોમાં આપઘાત કરવાના...

અમદાવાદ: અમદાવાદમાં છેલ્લા એક સપ્તાહથી એએમસીના એસ્ટેટ વિભાગ દ્વારા બીયુ વિના ઉપયોગમાં લેવાતા કોમર્શિયલ, સ્કૂલ, ઈન્ડસ્ટ્રીય યુનિટોને સીલ મારવાની કાર્યવાહી...

ચંડીગઢ: પંજાબના પૂર્વ નવજાેત કોર સિદ્વુએ કેપ્ટનની સરકાર પર શાબ્દિક હુમલો કર્યો છે. તેમણે કહ્યું હતું કે સરકારી વેકસીન પ્રાઇવેટ...

કોરોનાના કારણે શ્રમિકોએ વતન વાપસી કરી -સુરત, અમદાવાદ, વડોદરા સહિત અનેક શહેરોમાં ઝારખંડ-બિહારથી મોટી સંખ્યામાં કામદારો કામ કરે છે અમદાવાદ, ...

અરવલ્લી જીલ્લામાં સરકારી અને ખાનગી કંપનીમાં સારા પગારની નોકરી આપવાની લાલચ આપી કેટલાક લેભાગુ તત્વો ભોળી પ્રજાને ભરમાવી રૂપિયા ખાંખેરી...

બીજી લહેરના કારણે, દરેક સીનિયર અભિનેતા મહારાષ્ટ્ર બહાર શૂટિંગ કરી રહેલી તેમની ટીમ સાથે જાેડાયા નથી મુંબઈ: મહામારીની બીજી લહેરના...

વૉશિંગ્ટન: ચીનના વુહાન શહેરથી શરુ થયેલી કોરોના વાયરસ મહામારીએ આખી દુનિયામાં કોહરામ મચાવ્યો છે. દુનિયાભરમાં લાખો લોકોએ આ વાયરસને કારણે...

મુંબઈ: ક્રિપ્ટો કરન્સીની વિશ્વબજારમાં આજે આકરી મંદીના આંચકા પચાવી ભાવ પ્રત્યાઘાતી ફરી ઉછળતા જાેવા મળ્યા હતા. વૈશ્વિક ક્રિપ્ટો બજાર બુધવારે...

સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીએ માહિતી આપી-એપ્રિલમાં દર ૮ ટકા હતો, કોરોના મહામારી બાદ ગયા વર્ષે એપ્રિલ-મે મહિનામાં બેકારીનો દર...

અમદાવાદ: અમદાવાદના દાણીલીમડામાં કેલીકો મીલના કમ્પાઉન્ડમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. મૃતકના ભત્રીજાએ મિત્રો સાથે મળીને હત્યા કરી હોવાની ચોંકાવનારી...

નવીદિલ્હી: કોરોના વાયરસે દેશ આખામાં તાબાહી મચાવી છે. અને દેશમાં ઘણા રાજ્યોએ કોરોના સામે લડવા માટે લોક ડાઉન નો સહારો...

નવીદિલ્હી: ગયા વર્ષે કોરોનાને કારણે થયેલા લોકડાઉનથી દેશના અર્થતંત્રને ભારે અસર થઈ હતી. જાે કે, વસ્તુઓ ધીમે ધીમે પાટા પર...

નવીદિલ્હી: દેશમાં કોરોનાની બીજી લહેરે કોહરામ મચાવ્યો છે. દરરોજ કોરોનાના નવા કેસ ડરાવી રહ્યા છે. દેશમાં કોરોનાની બેકાબૂ થતી સ્થિતિને...

ગોદરેજ લોક્સ હર ઘર સુરક્ષિતના રિપોર્ટમાં ખુલાસો- 55% પોલીસ કર્મચારીઓનું માનવું છે કે, લોકડાઉન પછી પશ્ચિમમાં કમર્શિયલ સ્પેસમાં ચોરી વધશે મુંબઈ,...

- અપના (Apna) કંપનીઓને નિઃશુલ્ક ધોરણે એનું પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવા તથા મહામારી સામેની લડાઈમાં સમગ્ર ભારતમાં વ્યવસાયો અને ફ્રન્ટલાઇન વર્કર્સને...

નવીદિલ્હી: કોંગ્રેસનાં પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું છે કે, આ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.