Western Times News

Gujarati News

Search Results for: મંત્રીમંડળ

નવી દિલ્હી, વડાપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટે 30 લાખ સરકારી કર્મચારીઓને દિવાળી બોનસ આપવાની...

નવીદિલ્હી, કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે કેબિનેટ નિર્ણયની માહિતી આપતા કહ્યું કે પશ્ચિમ બંગાળના પાટનગર કોલકતા ઇસ્ટ વેસ્ટ મેટ્રો કોરિડોરમે મંજુરી...

કૃષિમંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોના હિતમાં અનેકવિધ નિર્ણયો કર્યા છે ત્યારે ટેકાના ભાવે ખેતી પાકોની...

નવીદિલ્હી, કોંગ્રેસ નેતા શશિ થરૂર માહિતી અને ટેકનોલોજી પર બનેલ સંસદની સ્થાયી સમિતિના પ્રમુખ બની રહેશે જયારે તાજેતરમાં કૃષિ કાનુનોના...

ચંડીગઢ, પંજાબમાં કૃષિ વિધેયકના વિરૂધ્ધમાં કિસાનોનો રોષ વધતો જાય છે આ ક્રમમાં એક કિસાને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પૂર્વ...

પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા “સાત પગલાં ખેડૂત કલ્યાણના” યોજના અંતર્ગત  દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી જીવામૃત...

વડાપ્રધાને મોદીએ તેમના શાસનકાળના મહત્વપૂર્ણ નિર્ણયોની દેશભરમાં પ્રસશાં : વિશ્વના મોટા ભાગના દેશોમાં મોદી સૌથી વધુ લોકપ્રિય   અમદાવાદ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી...

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના પનોતાપુત્ર શ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૦મા જન્મદિવસને રાજ્યમાં વિવિધ પાંચ જેટલા વિકાસકામોની પંચામૃત...

એક જ દિવસમાં રાજ્યભરમાં સવા લાખ ધરતીપુત્રોને રૂ. ૪૦૦ કરોડની સહાય -મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના-કિસાન પરિવહન યોજનામાં ચૂકવાઇ આગામી...

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો ગુજરાતમાં ગૂનેગારો સામે કડક હાથે કામ લેવાનો અડગ નિર્ધાર- પાસાની જોગવાઇઓનો વ્યાપ વિસ્તારી-મહત્વપૂર્ણ સુધારા કરાશે :...

લેન્ડ ગ્રેબિંગની પ્રવૃત્તિને સખ્તાઇથી ડામી દેવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો નિર્ણય ભૂમાફિયાઓને અંકુશમાં લઇ ખેડૂતોના અને કાયદેસરના જમીન માલિકોના હિતોનું...

કેન્દ્ર સરકારની નવી યોજનાથી કૃષિક્ષેત્રમાં મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે વધશે સુવિધા, ખેડૂતો થશે સમૃધ્ધ-ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં કેન્દ્ર સરકારનું સરાહનીય...

રાજ્યમાં હવે કૃષિ-પશુપાલન યુનિવર્સિટી-મેડીકલ-ઇજનેરી કોલેજો કે અન્ય શૈક્ષણિક હેતુસર ખેતીની જમીન ખરીદવા માટે જિલ્લા કલેકટરની પૂર્વ પરવાનગી લેવી નહિં પડે-...

ખેડૂતોના સૌથી મહત્વના દિવસ એટલે કે ગત તારીખ ૯ ઓગસ્ટ અને હલાષ્ટમી, ભગવાન બલરામ જયંતીના દિવસે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ...

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના મંત્રીમંડળમાં ગમે ત્યારે ફેરફાર કરી શકે છે. ભાજપના સુત્રોના દાવાને માનીએ તો સપ્ટેમ્બરમાં વડાપ્રધાન તેમના...

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણી ના શાસનને આજે ૪ વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા આજે રાજ્યની નવી...

ગુજરાતની આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાઓ વધુ સુરક્ષિત બનાવવા  ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદા-૨૦૦૩માં સુધારો કરવા વટહુકમ બહાર પાડવામાં આવ્યો રાષ્ટ્રીય દરિયાઈ સીમામાં માછીમારી...

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જે મુજબ, ગુજરાતમાં જ્યા પણ અતિવૃષ્ટિને કારણે...

જયપુર,રાજસ્થાનમાં ચાલી રહેલા આંતરિક ઘમાસાણના પગલે ફરી કોંગ્રેસની આબરુના ધજાગરા થયા છે.આવામાં રાજસ્થાન કોંગ્રેસ વિધાયક દળની મળેલી બેઠકમાં મહત્વૂપર્ણ નિર્ણયો...

નવી દિલ્હી: કેન્દ્રિત  કેબિનેટની બુધવારે મળેલી બેઠકમાં ઈપીએફ, ઉજ્જવલા યોજના, વડાપ્રધાન ગરીબ કલ્યાણ અનાજ યોજના અને પ્રવાસી મજૂરો માટે ભાડાની...

ભોપાલ, મધ્યપ્રદેશમાં આવતીકાલે ગુરુવારના રોજ બપોરે શિવરાજસિંહ ચૌહાણ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થશે. ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ મંત્રીમંડળના વિસ્તરણને મંજૂરી આપી છે....

નવીદિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં બુધવારે કેબિનેટની બેઠક યોજાઇ હતી. બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ કે, આજે અંતરિક્ષ...

અમદાવાદ: મહામારી કોરોનાને પગલે શહેરમાં અષાઢી બીજી નિમિત્તે યોજાતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા અંગે હજુ પણ અસમંજસ ચાલી રહી છે, અત્યાર...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.