Western Times News

Gujarati News

Search Results for: રેલવે

નવીદિલ્હી, નેતાજી સુભાષ ચંદ્ર બોસની ૧૨૫મી જન્મજંયતી પર રેલવેએ મોટું એલાન કર્યું છે. રેલ્વેએ હાવડા-કાલકા મેલનું નામ હવે નેતાજી એક્સપ્રેસ...

થલતેજ- શીલજ -રાંચરડા ચાર રસ્તા પર રૂ. ૫૫ કરોડના ખર્ચે નિર્મિત ચારમાર્ગીય રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ-  : ૨૦૨૨ સુધીમાં ભારતમાં ૧...

આધુનિક સુવિધાથી સજ્જ સ્ટેશન, હોટલથી ગાંધીનગરમાં નવું આકર્ષણ ઉમેરાશે, જાન્યુઆરી માસના અંતે ઉદ્‌ઘાટન ગાંધીનગર,  ફાઇવસ્ટાર હોટલ સાથેના ગાંધીનગર રેલવે સ્ટેશનનું...

બેંગલુરુઃ કર્ણાટક વિધાન પરિષદના ઉપસભાપતિ એસ.એલ. ધર્મેગૌડાએ કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે. જેડીએસ ધારાસભ્યનો ક્ષત વિક્ષત મૃતદેહ મધ્ય કર્ણાટકની...

મુસાફરોની સુવિધા અને તેમની માંગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવેએ બાંદ્રા ટર્મિનસ, ગાંધીધામ, હાપા અને જામનગરથી શ્રી માતા વૈષ્ણોદેવી કટરા...

અમદાવાદ ડિવિઝને સૌથી વધુ દૂધ લોડ કરીને રેકોર્ડ બનાવ્યો પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝને વર્ષ 2020-21 દરમિયાન ભારતીય રેલ્વેમાં અત્યાર સુધીમાં...

નવી દિલ્હી: ૧ ડિસેમ્બર ૨૦૨૦થી સામાન્ય જનતાની જિંદગી સાથે જોડાયેલા અનેક પ્રકારના ફેરફાર થવા જઈ રહ્યા છે. તેમાં આરટીજીએસ, રેલવે...

વડોદરા શહેરમાં રેલવેકર્મચારીઓ પણ કોરોના વાઈરસની બીમારીમાં સપડાયા છે. વડોદરા રેલવેતંત્ર દ્વારા 350 જેટલા આર્ટિફિશિયલ ટેસ્ટ અને 400 જેટલા રેપિડ...

એએમટીએસ-૪૦ અને જનમાર્ગ ૨૫ બસ દોડાવશે (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરમાં શુક્રવાર રાત્રે નવ વાગ્યાથી સોમવાર સવારે છ વાગ્યા સુધી...

મુસાફરોની માંગ અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વે ભુજથી બાંદ્રા ટર્મિનસ વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડાવશે. ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી...

પશ્ચિમ રેલવે  મંત્રાલય દ્વારા માલ પરિવહનકારોને તેમના માલ અને પાર્સલના પરિવહન ના હેતું માટે રેલ્વેમાં જોડાવા માટે આકર્ષિત કરીને દેશના...

ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન (IRFC)એ 178 કરોડથી વધુ શેર્સના પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) માટે બજાર નિયામક સેબી સમક્ષ પેપર્સ ફાઇલ...

નવીદિલ્હી, કેન્દ્ર સરકાર હવે તાકિદે અનેક મોટા મંત્રાલયો અને વિભાગોની ખાલી પડેલી વધારાની જમીનથી પૈસા એકત્રિત કરવાની તૈયારી કરી રહી...

PIB Ahmedabad,  અમદાવાદ, 20 ઓક્ટોબર 2020- રેલવે જમીન વિકાસ  સત્તામંડળ (આરએલડીએ)એ અમદાવાદ રેલવે સ્ટેશનના પુન: વિકાસના ઉદ્દેશ્યથી કન્સલ્ટન્સી સેવાઓ માટે...

અમદાવાદ: નેશનલ હાઈ-સ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ દ્વારા મહત્વનો ર્નિણય લઈ લેવામાં આવ્યો છે. એટલે કે હવે બુટેલ ટ્રેન કાલુપુર અને...

અમદાવાદ, યાત્રીઓની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા સોમનાથ અને જબલપુર વચ્ચે બે વિશેષ પેસેન્જર ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે....

નવી દિલ્હી: કોરોના વાયરસ સામે લડી રહેલા કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી સુરેશ અંગડીનું બુધવારે નિધન થયું છે. સુરેશ અંગડીને સારવાર...

મુંબઈ: હવામાન વિભાગ દ્વારા મુંબઈમાં વાદળછાયું વાતાવરણ અને ભારે વરસાદ રહેવાની સંભાવના બુધવાર માટે કરી હતી જોકે, મંગળવાર બપોર પછી...

૧૮ સપ્ટેમ્બર સુધીમાં મધ્ય રેલવેમાં ૧૩૨૩ કર્મચારીઓ જ્યારે કે પશ્ચિમ રેલવેમાં ૯૯૪ કર્મચારીઓ કોવિડ-૧૯ સંક્રમિત છે. નવી દિલ્હી, ચાલુ અઠવાડિયામાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.